________________
૧૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
एवं व्यवस्थिते राजन्! दुःखिभिः सुखपूरितः ।
परमार्थमनालोच्य, निन्दितोऽस्मि मुधा जनैः ।।२६१।। શ્લોકાર્થ :
આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે હે રાજન ! દુઃખિત જીવો વડે પરમાર્થનું આલોચન કર્યા વગર ફોગટ સુખપૂરિત એવો હું નિંદા કરાયેલો છું. ll૧૧|| શ્લોક :
किंवा सुखाभिमानेन यूयमेवं विनाटिताः ।
न लक्षयथ राजेन्द्र! परमार्थसुखं परम् ? ।।२६२।। શ્લોકાર્ય :
અથવા સુખના અભિમાન વડે શું? આ રીતે અંતરંગ દુઃખી હોવા છતાં અમે સુખી છીએ એ રીતે, તમે વિડંબના કરાયા છો, હે રાજેન્દ્ર ! શ્રેષ્ઠ એવા પરમાર્થસુખને તમે જાણતા નથી. પારકા શ્લોક :
नृपतिरुवाच-भगवन्!यद्येवं विषया दुःखं, प्रशमः सुखमुत्तमम् ।
तदेष लोकः सर्वोऽपि, कस्मानेदं प्रबुध्यते? ।।२६३।। શ્લોકાર્થ :
રાજા કહે છે – હે ભગવન્! જો આ રીતે વિષયો દુઃખ છે, પ્રશમ ઉત્તમ સુખ છે. તો આ સર્વ પણ લોક કયા કારણથી આને જાણતો નથી ? Il૨૬૩ શ્લોક :
मुनिराह महाराज! महामोहवशादिदम् । __न बुध्यते जनस्तत्त्वं, यथाऽसौ बठरो गुरुः ।।२६४।। શ્લોકાર્ધ :
છે – હે મહારાજ ! મહામોહના વશથી લોક આ તત્ત્વને જાણતો નથી, જે પ્રમાણે આ બઠર ગુરુ. l૨૬૪ll ભાવાર્થ :પૂર્વમાં બુધસૂરિએ કઠોર વચનોથી લોકોને તમે જ અત્યંત વિરૂપ છો, હું સુંદર છું ઇત્યાદિ કહીને