________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૭૧
શ્લોક :
तदिमे दुःखपूरेण, पूरिताः परमार्थतः । मोहादेवावगच्छन्ति, जन्तवः सुखमात्मनः ।।२५२।।
બ્લોકાર્થ :
તે કારણથી પરમાર્થથી દુઃખના પૂરથી ભરેલા આ જીવો અંતરંગ કષાયોના તાપરૂપ દુઃખના સમૂહથી પુરાયેલા જીવો, મોહથી જ પોતાના સુખને જાણે છે-અજ્ઞાનને કારણે જ પોતે સુખી છે. તેમ માને છે. IFરપરા. શ્લોક :
व्याधैविलुप्यमानस्य शक्तिनाराचतोमरैः ।
यत्सुखं हरिणस्येह, तत्सुखं भूप! गेहिनाम् ।।२५३।। શ્લોકાર્ધ :
શક્તિનારાયતોમરોવાળા તીક્ષ્ણ ધારયુક્ત ભાલાઓવાળા, શિકારીઓથી નાશ કરાતા હરણને અહીં સંસારમાં, જે સુખ છે. હે રાજા ! સંસારી જીવોને તે સુખ છે. ll૨૫all શ્લોક -
गलेन गृह्यमाणस्य, निर्भिन्ने तालुमर्मके ।
यत्सुखं मूढमीनस्य, तत्सुखं भूप! गेहिनाम् ।।२५४ ।। શ્લોકાર્ચ :
તાળવાના મર્મને નિર્ભેદ કરાયે છતે ગળાથી ગ્રહણ કરાતા મૂઢ એવા માછલાને જે સુખ છે. હે રાજા ! સંસારી જીવોને તે સુખ છે. ll૨૫૪ો. શ્લોક :
एतावद्दुःखसङ्घातपातनिभिन्नमस्तकाः ।
सद्धर्मरहिता भूप! गेहिनो नारकोपमाः ।।२५५ ।। શ્લોકાર્થ :
આટલા દુઃખના સમૂહના પાતથી નિર્ભેદ કરાયેલા મસ્તકવાળા, સદ્ધર્મથી રહિત ગૃહસ્થો હે રાજા ! નારકની ઉપમાવાળા છે. ll૨૫પા