________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧પ૯
શ્લોક :
महाघुरघुरारावं, कुर्वन्तो नष्टचेतनाः ।
कथञ्चिन्न प्रबुध्यन्ते, शब्दैरपि विवेकिनाम् ।।२२४ ।। શ્લોકાર્ચ -
મહાઘરઘુર આરાવને કરતા= નસકોરાંને કરતા, નષ્ટ ચેતનાવાળા, વિવેકીઓના શબ્દોથી પણ કોઈક રીતે પ્રતિબોધ પામતા નથી. ll૨૨૪ll શ્લોક :
विबुद्धा अपि कृच्छ्रेण, घूर्णमानेन चक्षुषा ।
भूयोभूयः स्वपन्त्येव, ते महामोहनिद्रया ।।२२५ ।। શ્લોકાર્ચ - મુશ્કેલથી જાગેલા પણ ઊંઘવાળી ચક્ષુથી ફરી ફરી તેઓ મહામોહનિદ્રાથી સૂએ જ છે. ર૨૫ll શ્લોક :
अन्यच्च
તો વાં સમાવાતા: ? પ્રાપિતા: શેન વર્મ? |
क्वागताः? क्व च यास्यामो? विदन्त्येतन्न मूढकाः ।।२२६।। શ્લોકાર્ચ -
અને બીજું – ક્યાંથી અમે આવ્યા છીએ ? કયાં કર્મથી અહીં પ્રાપ્ત થયા છીએ ? ક્યાં આવ્યા અને ક્યાં જઈશું ? એ મૂઢ જીવો જાણતા નથી. ll૨૬ll બ્લોક :
ततो यद्यपि दृश्यन्ते, वल्गमानाः पृथग्जनाः ।
तथापि तत्त्वतो भूप! विज्ञेयाः प्रचलायिताः ।।२२७ ।। શ્લોકાર્ચ -
તેથી જોકે સામાન્ય જીવો કૂદાકૂદ કરતા દેખાય છે તોપણ તત્ત્વથી હે રાજા ! પ્રચલાવાળા જાણવા. ll૨૭ll બ્લોક :
साधूनां पुनरेषा भो! महामोहतमोमयी । निद्रा नास्त्येव धन्यानां, तेन ते नित्यजागराः ।।२२८ ।।