________________
में ही अहँ नमः । में ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
ऐ नमः ।
પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા
શબ્દશઃ વિવેચન
ભાગ-૧ * પંચમ પ્રસ્તાવ : માયા-સ્તેય-ધ્રાણેન્દ્રિય વિપાક વર્ણન ૧
બ્લોક :
अथ तल्लोकविख्यातं, सर्वसौन्दर्यमन्दिरम् ।
बहिरङ्गं जगत्यस्ति, वर्धमानं पुरोत्तमम् ।।१।। શ્લોકાર્ય :
લોકમાં વિખ્યાત, સર્વ સૌંદર્યનું મંદિર, વર્ધમાન એવું તે બહિરંગ ઉત્તમ પુર જગતમાં છે. આવા શ્લોક :
પૂર્વામાપી શુત્તિઃ પ્રજ્ઞો, રક્ષિો નાતિવત્સતઃ |
नरवर्गः सदा यत्र, जैनधर्मपरायणः ।।२।। શ્લોકાર્ય :
જ્યાં=જે વર્ધમાન નગરમાં, પૂર્વાભાષી, શુચિ, પ્રાજ્ઞ, દક્ષિણ, જાતિવત્સલ જૈનધર્મપરાયણ નરવર્ગ સદા છે. Ifશા શ્લોક :
विनीतः शीलसंपन्नः, सर्वावयवसुन्दरः । सल्लज्जाभूषणो यत्र, धार्मिकः सुन्दरीजनः ।।३।।