________________
૧૦૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
વિમલે કરેલ સ્તુતિ
શ્લોકાર્થ :
અપાર ઘોર સંસારમાં નિમગ્ન એવા જનના તારક એવા હે નાથ ! ઘોર સંસારમાં કેમ આ જન તમારાથી વિસ્તૃત થયો ? ।।૧૬।।
શ્લોક ઃ
सद्भावप्रतिपन्नस्य, तारणे लोकबान्धव ! ।
त्वयाऽस्य भुवनानन्द ! येनाद्यापि विलम्ब्यते ।। १७ ।।
શ્લોકાર્થ :
જે કારણથી હે લોકબાંધવ ! હે ભુવનને આનંદ આપનાર ! સદ્ભાવથી પ્રતિપન્ન એવા આને તારવામાં તમારા વડે હજી પણ વિલંબન કરાય છે. ||૧૭||
શ્લોક ઃ
आपन्नशरणे दीने, करुणामृतसागर ! ।
ન યુમીદૃશં તું, નને નાથ! મવાદૃશામ્ ।।૮।।
શ્લોકાર્થ :
પ્રાપ્ત થયેલા શરણવાળા દીન એવા જનમાં હે કરુણાઅમૃતસાગર ! હે નાથ ! તમારા જેવાને આ પ્રમાણે કરવું યુક્ત નથી=તારવામાં વિલંબન કરવું યુક્ત નથી. ।।૧૮।।
શ્લોક ઃ
भीमेऽहं भवकान्तारे, मृगशावकसन्निभः ।
વિમુહો મવતા નાથ! મેિાળી ચાલુના? ।।।।
શ્લોકાર્થ :
ભયંકર એવા ભવરૂપી જંગલમાં મૃગલાના બચ્ચા જેવો હું હે નાથ ! દયાલુ એવા તમારા વડે કેમ એકાકી મુકાયો ? ।।૧૯।।
શ્લોક ઃ
इतश्चेतश्च निक्षिप्तचक्षुस्तरलतारकः ।
નિરાલમ્બો વેનેવ, વિનશ્યડદું ત્વયા વિના ।।૨૦।।