________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ
વળી હે વત્સ પ્રકર્ષ ! ત્યારપછી જે આના વડે નિઃશેષ કરાયું તે તારા વડે જોવાયું છે ત્યાં શું
કહેવાય ? ||૩૫||
શ્લોક ઃ
=
अस्ति चात्र पुरे ख्याता, गणिका मदनमञ्जरी ।
तस्याश्च कुन्दकलिका, दुहिता यौवनोद्भटा ।। ३६ ।।
શ્લોકાર્થ :
અને આ નગરમાં મદનમંજરી ગણિકા પ્રસિદ્ધ છે અને તેની કુંદકલિકા નામની પુત્રી યૌવન ઉદ્ભટ છે=અત્યંત યૌવનવાળી છે. II39||
શ્લોક ઃ
तस्यामासक्तचित्तेन, नाशितो धनसञ्चयः ।
અનેન ધનદીનશ્ય, નેહાત્રિ:સારિતસ્તા રૂ।।
૭૭
શ્લોકાર્થ :
તેણીમાં=કુંદકલિકામાં, આસક્ત ચિત્તવાળા એવા આના વડે=વણિક વડે, ધનનો સંચય નાશ કરાયો, અને તેણી વડે ધનહીનવાળો ઘરથી કાઢી મુકાયો. I|39||
શ્લોક ઃ
ततोऽद्य रूपकानेष, कियतोऽप्यतिनिष्ठया ।
संप्राप्य प्रस्थितस्तस्याः, सदने रतकाम्यया ।। ३८ ।।
શ્લોકાર્થ :
તેથી અતિનિષ્ઠાથી આજે કેટલાક પણ રૂપિયાઓને પ્રાપ્ત કરીને આ=રમણ, તેના સદનમાં= વેશ્યાના ઘરમાં, રમવાની કામનાથી પ્રસ્થિત છે. ।।૩૮।।
શ્લોક ઃ
अत्रान्तरे सतूणीरमाकृष्टशरदारुणम् ।
નર સાનુચર વીક્ષ્ણ, પ્રર્ષ: પ્રારૢ માતુલમ્ ।।રૂo।।
શ્લોકાર્થ :
એટલામાં કાન સુધી ખેંચાયેલા બાણથી દારુણ એવા સાનુચર નરને જોઈને=રમણની પાછળ અનુસરનારા પુરુષને જોઈને, પ્રકર્ષ મામાને કહે છે. II૩૯