________________
૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
विमर्शेनोदितं तात! संभवत्येव तादृशम् ।
कारणं विरलानां भोः, केवलं तेन मीलकः ।।८।। શ્લોકાર્ચ -
વિમર્શ વડે કહેવાયું – હે તાત ! પ્રકર્ષ! તેવા પ્રકારનું કારણ સંભવે જ છે. કેવલ થોડા જીવો તેના મીલક છે–તેવા ધનને એકઠું કરનાર છે. ll૮ll શ્લોક :
करोति वर्धनस्थैर्ये, अजातं जनयेद्धनम् ।
अत्यन्तदुर्लभं भद्र! पुण्यं पुण्यानुबन्धि यत् ।।९।। શ્લોકાર્ચ -
હે ભદ્ર પ્રકર્ષ ! વર્ધન અને ધૈર્યને કરે છે, અત્યંત દુર્લભ, નહીં થયેલા ધનને ઉત્પન્ન કરે છે જે પુણ્યાનુબંધી પુણ્ય છે. ll ll શ્લોક :
दया भूतेषु वैराग्यं, विधिवद् गुरुपूजनम् ।
विशुद्धा शीलवृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः ।।१०।। શ્લોકાર્ચ -
અને જે જીવોમાં દયા, વૈરાગ્ય વિષયોમાં વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુનું પૂજન ગુણવાનના ગુણોનું મરણ થાય અને તેના પ્રત્યે ભક્તિનો અતિશય થાય તે પ્રકારની ઉચિત વિધિપૂર્વક ગુરુનું પૂજન, વિશુદ્ધ શીલવૃત્તિ આ પુણ્યાનુબંધી પુણ્ય છે. ll૧૦|| શ્લોક :
અથવાपरोपतापविरतिः, परानुग्रह एव च ।
स्वचित्तदमनं चैव, पुण्यं पुण्यानुबन्ध्यदः ।।११।। શ્લોકાર્થ :
અથવા પરોપતાપથી વિરતિ, પરનો અનુગ્રહ જ, પોતાના ચિત્તનું દમન જ=વિષયોમાં પ્રવર્તનરૂપ દમન જ, એ પુણ્યાનુબંધી પુણ્ય છે. ll૧૧]