________________
૨૫૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫
તાવ
શ્લોકાર્થ :
હે પ્રકર્ષ ! દીન, અંધ, કૃપણોને કૃપાપર એવા જીવોથી અપાતા એવા આહારાદિકને આ મુખ= ચારિત્રનું દાન નામનું મુખ, નિષેધ કરતું નથી. II૧૧૩. શ્લોક :
गवाश्वभूमिहेमानि, यच्चान्यदपि तादृशम् ।
तनेच्छति गुणाभावाद्दीयमानमिदं मुखम् ।।११४।। શ્લોકાર્ચ -
ગાય, અશ્વ, ભૂમિ, સોનું અને જે અન્ય પણ તેવા પ્રકારનું ગાય, અશ્વાદિ જેવું અપાતું, દાન છે તેને આ મુખ દાન નામનું મુખ, ગુણના અભાવને કારણે ઈચ્છતું નથી. II૧૧૪ો.
શ્લોક :
अन्यच्चसदाशयकरं वक्त्रमाग्रहच्छेदकारकम् ।
इदं जगति लोकानामनुकम्पाप्रवर्तकम् ।।११५ ।। શ્લોકાર્ધ :
અને બીજું સદાશયને કરનારું, જગતમાં લોકોની અનુકંપાનું પ્રવર્તક આગ્રહના છેદનું કારકત્ર ભોગતૃષ્ણારૂપ આગ્રહના છેદનું કારક, આ દાન નામનું મુખ છે. સમ્યગ્દષ્ટિ જીવો બીજાધાનનું કારણ બને તેવું જે અનુકંપાદાન કરે છે તેનું પ્રવર્તક આ મુખ છે. ll૧૧૫ll શ્લોક :
दानाख्यं तदिदं भद्र! वर्णितं प्रथमं मुखम् ।
भूपतेरस्य शीलाख्यं, द्वितीयमधुना शृणु ।।११६।। શ્લોકાર્ચ -
હે ભદ્ર ! તે આ ભૂપતિનું પ્રથમ મુખ–દાન નામનું મુખ, વર્ણન કરાયું. શીલ નામનું બીજું હવે તું સાંભળ. ll૧૧૬ll
શ્લોક :
य एते साधवो वत्स! वर्तन्ते जैनसत्पुरे । यदिदं भाषते वक्त्रं, तत्ते सर्वं प्रकुर्वते ।।११७ ।।