________________
૨૪૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
ચિત્તસમાધાનમંડપ (તથા) નિઃસ્પૃહતાવેદિકા શ્લોકાર્ચ -
આ ચિત્તસમાધાન નામનો મંડપ સર્વ જીવોને સંપ્રાપ્ત થયેલો નિજ વીર્યથી અતુલ સોગને કરે છે. ll૭૭ી. શ્લોક :
अस्यैव भूपतेर्नूनमास्थानार्थं विनिर्मितः ।
वेधसा त्रिजगद्बन्धोरादरादेष मण्डपः ।।७८।। શ્લોકાર્ચ -
ખરેખર આ જ ત્રણ જગતના બંધુ એવા રાજાના બેસવા માટે ભાગ્ય વડે આદરથી આ મંડપ નિર્માણ કરાયો છે=જેઓનું ચિત્ત સમાધાનવાળું છે તેઓનાં જ ચિત્તમાં ભાવથી ભગવાન રહેલા છે. I૭૮l શ્લોક :
नास्त्येव भवचक्रेऽत्र, सुखगन्धोऽपि सुन्दर! । यावच्चित्तसमाधानो, नैष संप्राप्यते जनैः ।।७९।।
બ્લોકાર્ધ :
હે સુંદર ! આ ભવચક્રમાં સુખની ગંધ પણ નથી જ, જ્યાં સુધી આ ચિત્તનું સમાધાન લોકો વડે પ્રાપ્ત ન કરાય. II૭૯ll. શ્લોક :
तदेष लेशतो वत्स! वर्णितो वरमण्डपः ।
एषा निःस्पृहता नाम, वेदिका ते निवेद्यते ।।८।। શ્લોકાર્ચ -
તે કારણથી=જે કારણથી, ચિત્તના સમાધાન વગર જીવને સુખની ગંધ નથી તે કારણથી, હે વત્સ ! આ વરમંડપ લેશથી વર્ણન કરાયો. આ નિઃસ્પૃહતા નામની વેદિકા તને નિવેદન કરાય છે. IIcell
બ્લોક :
ये लोका वेदिकां वत्स! स्मरन्त्येनां पुनः पुनः । तेषां शब्दादयो भोगाः, प्रतिभान्ति विषोपमाः ।।८१।।