________________
૨૩૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तदेवं सर्वकार्याणि, महामोहादिभूभुजाम् ।
एतेषु माम! दृश्यन्ते, जैनेषु सुपरिस्फुटम् ।।६९।। શ્લોકાર્ચ -
હે મામા ! આ રીતે આ જિનના ઉપાસકોમાં મહામોહાદિ રાજાઓનાં સર્વ કાર્યો સુપરિક્રુટ દેખાય છે. II૬૯II. શ્લોક :
तत्कथं भवता प्रोक्तमेवं सति ममाग्रतः ।
यथैते दूरतस्त्यक्ता, महामोहादिशत्रुभिः ।।७०।। શ્લોકાર્ય :
તે કારણથી આમ હોતે છતે મારી આગળ તમારા વડે કેમ કહેવાયું. જે પ્રમાણે મહામોહાદિ શત્રુઓથી આ=જેનપુરમાં વસતા લોકો, દૂરથી ત્યાગ કરાયા છે. ll૭ || શ્લોક :
विमर्शेनोदितं वत्स! य एते भवतोदिताः ।
महामोहादयस्तेऽन्ये, वत्सला जैनबान्धवाः ।।७१।। શ્લોકાર્ચ -
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! તારા વડે જે આ મહામોહાદિ કહેવાયા, તે અન્ય વત્સલ જેનોના બાંધવો છે. ll૭૧TI શ્લોક :
एते हि द्विविधा वत्स! महामोहादयो मताः ।
एकेऽरयोऽत्र जन्तूनामपरेऽतुलबान्धवाः ।।७२।। શ્લોકાર્થ :દિક કારણથી, હે વત્સ ! આ મહામોહાદિ બે પ્રકારના મનાયા છે. અહીં=ભવચક્રમાં, એક શત્રુઓ છે. બીજા જંતુઓના અતુલ બાંધવો છે. I૭૨ાા શ્લોક :
યત:प्रथमा भवचक्रेऽत्र, पातयन्ति सदा जनम् । अप्रशस्ततया तेषां, प्रकृतिः खलु तादृशी ।।७३।।