SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૨૫ પ્રભાવ માત્રથી, સદા સુંદર એવા આ લોકો વિવેકશિખર ઉપર આરૂઢ થયેલા ફરી અતિસુંદર થાય છે=પૂર્વમાં જે કષાયોની અલ્પતાથી સુંદરતા હતી તે જૈનનગરમાં વસવાથી જિનતુલ્ય થવાના યત્નને કારણે, પૂર્વ કરતાં કષાયોની અધિક અલ્પતા થવાને કારણે અતિસુંદર થાય છે. 133II શ્લોક : ફ્રિ – अन्येषां पापिनां वत्स! भवचक्रनिवासिनाम् । सदा न प्रतिभातीदं, जनानां जैनसत्पुरम् ।।३४।। શ્લોકાર્થ : વળી, હે વત્સ ! અન્ય પાપી એવા ભવચક્રનિવાસી લોકોને આ જેનસપુર સદા પ્રતિભાસ થતો નથી= ક્વચિત્ બાહ્યથી જિનપ્રતિમાદિની ભક્તિ કરતા હોય કે શ્રાવક આચાર પાળતા હોય તોપણ પરમાર્થથી જેનસપુર કઈ રીતે જીવને સુંદર બનાવે છે એ પ્રતિભાસ થતો નથી. ll૧૪ll શ્લોક : निवसन्ति पुनर्येऽत्र, पुरे सात्त्विकमानसे । बहिरङ्गजनास्तेषां, भातीदं जैनसत्पुरम् ।।३५।। શ્લોકાર્ચ - વળી, જે બહિરંગ જનો આ સાત્વિકમાનસરૂપ પુરમાં વસે છે તેઓને આ જૈનસપુર ભાસે છે=સુખના પરંપરાનું કારણ ભાસે છે. ll૩૫ll શ્લોક : तदमी भाविकल्याणा, लोका मार्गानुयायिनः । वास्तव्यकाः पुरे येऽत्र, सदा प्रकृतिसुन्दरे ।।३६।। શ્લોકાર્ચ - તે કારણથી ભાવિકલ્યાણવાળા માર્ગાનુસારી આ લોકો છે જે પ્રકૃતિસુંદર એવા આ પુરમાં સદા વસનારા છે. Il39ll विवेकशिखरवर्णनम् બ્લોક : तदेते कथितास्तुभ्यं, पुरे सात्त्विकमानसे । लोकाः महागिरे रूपं, समाकर्णय साम्प्रतम् ।।३७।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy