________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ |
પ્રસ્તાવ
૨૧૧
શ્લોક :
सा सर्वोपद्रवैर्मुक्ता, श्वेता रत्नौघपूरिता । एतेषां ध्यानयोगेन, चित्तवृत्तिः प्रभासते ।।३।।
શ્લોકાર્ય :
સર્વ ઉપદ્રવોથી મુક્ત, શ્વેત, રત્નના સમૂહથી પુરાયેલી તે ચિત્તરૂપી અટવી આમના=આ મહાત્માઓના, ધ્યાનયોગથી પ્રભાસિત થાય છે. II3II
શ્લોક :
तदेते ते महात्मानो, ये मया वत्स! वर्णिताः । पूर्वं तपोधनाः सम्यक्, पश्य विस्फारितेक्षणः ।।४।।
શ્લોકાર્ય :
તે કારણથી આ તે મહાત્માઓ છે હે વત્સ પ્રકર્ષ ! જે મારા વડે=વિમર્શ વડે, પૂર્વમાં સમ્યક તપોધન વર્ણન કરાયા. વિસ્ફારિત દષ્ટિવાળો એવો તું જો. llll શ્લોક :
प्रकर्षणोक्तंचारु चारु कृतं माम! विहितो मदनुग्रहः ।
जनितः धूतपापोऽहमेतेषां दर्शनात्त्वया ।।५।। શ્લોકાર્ય :
પ્રકર્ષ વડે કહેવાયું – સુંદર સુંદર હે મામા ! મારા ઉપર અનુગ્રહ કરાયો. આમના દર્શનથી ધૂત પાપવાળો એવો હું=નાશ થયેલા પાપવાળો એવો હું, તમારા વડે=વિમર્શ વડે, કરાયો. પII શ્લોક :
कृतं मानसनिर्वाणं, विहितः पटुलोचनः ।
आनन्दामृतसेकेन, गात्रं निर्वापितं च मे ।।६।। શ્લોકાર્થ :
માનસ નિર્વાણ કરાયું=મનબાહ્ય વિષયો તરફ ગમનથી નિવૃત્ત પરિણામવાળું કરાયું. પટુલોચન કરાયોકતત્વને જોવામાં નિર્મળ પ્રજ્ઞારૂપ પટુલોચન કરાયો. આનંદના અમૃતના સિંચનથી મારું ગાત્ર નિર્વાપિત કરાયું=સ્વચ્છ કરાયું. IIsll