________________
૨૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
तदेते कथितास्तुभ्यं, भवचक्रे मया जनाः ।
ये मिथ्यादर्शनाख्येन, तेन भद्र! विडम्बिताः ।।१७।। શ્લોકાર્ય :
તે કારણથી મારા વડે જે હે ભદ્ર! મિથ્યાદર્શન નામના તેના વડે=મહત્તમ વડે, આ લોકો ભવચક્રમાં વિડમ્બિત તને કહેવાયા. ૧ળા. બ્લોક :
प्रकर्षः प्राह मामेदं, भवचक्रे मया पुरम् ।
सर्वं विलोकितं दृष्टं, वीर्यमान्तरभूभुजाम् ।।१८।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે. હે મામા ! મારા વડે આ ભવચક્ર નગર સર્વ અવલોકન કરાયું. આંતરરાજાઓનું વીર્ય જોવાયું. ૧૮II. શ્લોક :
केवलं तदिदं जातं, महाहास्यकरं परम् ।
आभाणकं जगत्यत्र, यद्बालैरपि गीयते ।।१९।। શ્લોકાર્ચ -
કેવલ આ જગતમાં પરમ મહાહાસ્યકર તે આ ભાણક થયું-કથન થયું. જે કારણથી બાલો વડે પણ કહેવાય છે. ll૧૯IL. શ્લોક :
गन्त्रीमनुष्यसामग्र्या, यो वधूमाहरिष्यति ।
तस्यैव विस्मृता हन्त, सा वधूरिति कौतुकम् ।।२०।। શ્લોકાર્ચ -
ગાડામાં મનુષ્યના સમૂહથી જે વધૂને લાવશે, તેને જ તે વધુ ખરેખર વિસ્મરણ થઈ=ગાડુ આવ્યું પરંતુ વધૂને લાવવાનું વિસ્મરણ થયું, એ કૌતુક છે. l૨૦|| શ્લોક :
તથાદિमहामोहादिजेतारो, महात्मानो नरोत्तमाः । द्रष्टव्या भवचक्रेऽत्र, सन्तोषसहिताः किल ।।२१।।