________________
૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
સ્વપાપના સમૂહથી પૂરિત એવો કપોતક આમનાથી=જુગારીઓથી, નાથવા માટે સમર્થ નથી. ક્ષદ્ર એવા વિતર્કોના કલ્લોલોથી કેવલ પરિતાપ પામે છે. ગરપII શ્લોક :
प्रकर्षः प्राह न ज्ञातं, किमनेन तपस्विना ।
द्यूतं हि देहिनां लोके, सर्वानर्थविधायकम् ।।२६।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે. આ તપસ્વી વડે શું જણાયું નથી. દિ=જે કારણથી, લોકમાં જીવોને ચૂત=જુગાર, સર્વ અનર્થને કરનારું છે ? ll૨૬ શ્લોક :
धनक्षयकरं निन्द्यं, कुलशीलविदूषणम् ।
પ્રસૂતિઃ સર્વપાપાનાં, નો નાથવારા પારકા શ્લોકાર્થ :
ધનના ક્ષયને કરનારું, નિંધ, કુલના શીલમાં વિદૂષણ, સર્વ પાપોની પ્રસૂતિ, લોકમાં લાઘવનું કારણ. ll૧૭ના શ્લોક :
संक्लिष्टचेतसो मूलमविश्वासकरं परम् ।
पापैः प्रवर्तितं द्यूतं, किमनेन न लक्षितम्? ।।२८।। બ્લોકાર્ધ :
સંક્લિષ્ટ ચિત્તનું મૂલ, કેવલ અવિશ્વાસને કરનારું, પાપીઓ વડે ચૂત પ્રવર્તિત છે. શું આના વડે જણાયું નથી ? કપોતક વડે જણાયું નથી ? ll૨૮ll શ્લોક :
विमर्शेनोदितं वत्स! महामोहमहीपतेः ।
वराकः किं करोत्येष, यो वशः सैन्यवर्तिनः ।।२९।। શ્લોકાર્ચ :
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! સૈન્યમાં રહેલા મહામોહપતિને વશ જે આ બિચારો શું કરે? Il૨૯ll