________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
બ્લોક :
તથાદિमहामोहो जगत्सर्वं, भ्रामयत्येष लीलया । शक्रादयो जगनाथा, यस्य किङ्करतां गताः ।।१।।
શ્લોકાર્ય :
તે આ પ્રમાણે –
આ મહામોહ જગત સર્વને લીલાથી ભમાવે છે. જગતના નાથ શક્રાદિ જેની કિંકરતાને પામેલા છે. ll૧il
બ્લોક :
अन्येषां लध्यन्तीह, शौर्यावष्टम्भतो नराः ।
आज्ञां न तु जगत्यत्र, महामोहस्य केचन ।।२।। શ્લોકાર્ચ -
અહીં=સંસારમાં, શૂરવીરતાના બળથી મનુષ્યો અન્યોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. પરંતુ આ જગતમાં, મહામોહની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરતો નથી. શા શ્લોક :
वेदान्तवादिसिद्धान्ते, परमात्मा यथा किल । चराचरस्य जगतो, व्यापकत्वेन गीयते ।।३।।
શ્લોકાર્ય :
વેદાન્તવાદિના સિદ્ધાંતમાં જે પ્રમાણે ચરાચર એવા જગતના પરમાત્મા વ્યાપકપણાથી ગવાય છે. II3II
શ્લોક :
महामोहस्तथैवात्र, स्ववीर्येण जगत्त्रये ।
द्वेषाद्यशेषलोकानां, व्यापकः समुदाहृतः ।।४।। શ્લોકાર્ચ -
તે પ્રમાણે છે, અહીં=સંસારમાં, મહામોહ સ્વવીર્યથી જગતત્રયમાં દ્વેષાદિ અશેષ લોકોનો વ્યાપક કહેવાયો છે. III