________________
૪૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - | સર્વ સમૃદ્ધિઓને વિધ્વરૂપ, સર્વ આપતિઓનું કારણ એવા શત્રુભૂત બીજા કુટુંબને કોણ ન હણે? અર્થાત્ બુદ્ધિમાન અવશ્ય હe. II૪૧|| શ્લોક :
येनाऽत्यक्तेन दुःखौघस्त्यक्तेन परमं सुखम् ।
को न त्यजति तनाथ! तृतीयं वा कुटुम्बकम्? ।।४२।। શ્લોકાર્ચ -
જેના અત્યાગથી ત્રીજા કુટુંબના અત્યાગથી દુઃખનો સમૂહ છે અને તેના ત્યાગથી ત્રીજા કુટુંબના ત્યાગથી, પરમ સુખ છે, તેથી હે નાથ ! ત્રીજા કુટુંબનો કોણ ત્યાગ ન કરે? II૪રા શ્લોક :
सूरिराह महाराज! ज्ञाततत्त्वेन जन्तुना ।
इदमेवाऽत्र कर्तव्यं, त्रयं संसारभीरुणा ।।४३।। શ્લોકાર્ય :
સૂરિ કહે છે – હે મહારાજ ! જ્ઞાત તત્ત્વવાળા સંસારભીરુ એવા જંતુ વડે અહીં=સંસારમાં, આ જ ત્રણ કર્તવ્યો છે=પ્રથમ કુટુંબનું પોષણ કરવું, બીજા કુટુંબનો સંહાર કરવો અને ત્રીજા કુટુંબનો ત્યાગ કરવો, એ ત્રણ કર્તવ્યો છે. ll૪all શ્લોક :
राजाऽऽहाऽज्ञाततत्त्वानां, नाथ! मौनीन्द्रशासने ।
किं विद्यतेऽधिकारोऽत्र? नेति नेति गुरोर्वचः ।।४४।। શ્લોકાર્ય :
રાજા કહે છે – અજ્ઞાત તત્ત્વવાળા જીવોને હે નાથ ! આ મોનીન્દ્ર શાસનમાં શું અધિકાર વિદ્યમાન છે ? સંયમ ગ્રહણ કરવાનો અધિકાર વિધમાન છે ? નહીં નહીં, એ પ્રમાણે ગુરુનું વચન છે=અધિકાર નથી, અધિકાર નથી એમ ગુરુ કહે છે. ll૪૪ll
બ્લોક :
राज्ञा चिन्तितम्अये! विज्ञाततत्त्वोऽहं, श्रद्धाक्षालितमानसः । ततोऽस्ति मेऽधिकारोऽत्र, गुरूक्ते कर्मणि ध्रुवम् ।।४५।।