SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - | સર્વ સમૃદ્ધિઓને વિધ્વરૂપ, સર્વ આપતિઓનું કારણ એવા શત્રુભૂત બીજા કુટુંબને કોણ ન હણે? અર્થાત્ બુદ્ધિમાન અવશ્ય હe. II૪૧|| શ્લોક : येनाऽत्यक्तेन दुःखौघस्त्यक्तेन परमं सुखम् । को न त्यजति तनाथ! तृतीयं वा कुटुम्बकम्? ।।४२।। શ્લોકાર્ચ - જેના અત્યાગથી ત્રીજા કુટુંબના અત્યાગથી દુઃખનો સમૂહ છે અને તેના ત્યાગથી ત્રીજા કુટુંબના ત્યાગથી, પરમ સુખ છે, તેથી હે નાથ ! ત્રીજા કુટુંબનો કોણ ત્યાગ ન કરે? II૪રા શ્લોક : सूरिराह महाराज! ज्ञाततत्त्वेन जन्तुना । इदमेवाऽत्र कर्तव्यं, त्रयं संसारभीरुणा ।।४३।। શ્લોકાર્ય : સૂરિ કહે છે – હે મહારાજ ! જ્ઞાત તત્ત્વવાળા સંસારભીરુ એવા જંતુ વડે અહીં=સંસારમાં, આ જ ત્રણ કર્તવ્યો છે=પ્રથમ કુટુંબનું પોષણ કરવું, બીજા કુટુંબનો સંહાર કરવો અને ત્રીજા કુટુંબનો ત્યાગ કરવો, એ ત્રણ કર્તવ્યો છે. ll૪all શ્લોક : राजाऽऽहाऽज्ञाततत्त्वानां, नाथ! मौनीन्द्रशासने । किं विद्यतेऽधिकारोऽत्र? नेति नेति गुरोर्वचः ।।४४।। શ્લોકાર્ય : રાજા કહે છે – અજ્ઞાત તત્ત્વવાળા જીવોને હે નાથ ! આ મોનીન્દ્ર શાસનમાં શું અધિકાર વિદ્યમાન છે ? સંયમ ગ્રહણ કરવાનો અધિકાર વિધમાન છે ? નહીં નહીં, એ પ્રમાણે ગુરુનું વચન છે=અધિકાર નથી, અધિકાર નથી એમ ગુરુ કહે છે. ll૪૪ll બ્લોક : राज्ञा चिन्तितम्अये! विज्ञाततत्त्वोऽहं, श्रद्धाक्षालितमानसः । ततोऽस्ति मेऽधिकारोऽत्र, गुरूक्ते कर्मणि ध्रुवम् ।।४५।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy