________________
૪૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ય :
મૂઢાભા એવો તે સમુદ્રમાં લોહ માટે નાવને ભેટે છે. ઉત્તમ એવા વૈર્ય રત્નને સૂત્ર માટે ટુકડા કરે છે. ||૧૧|| શ્લોક -
प्रदीपयति कीलार्थं, देव! द्रोणी महत्तमाम् ।
रत्नस्थाल्यां पचत्याम्लखलकं मोहदोषतः ।।१२।। શ્લોકાર્ધ :
હે દેવ !ખીલી માટે મોટી નાવને સળગાવે છે. મોહના દોષથી રત્નની થાળીમાં ખાટા પદાર્થને પકાવે છે. II૧૨ા. શ્લોક :
सौवर्णलाङ्गलाऽग्रेण, लिखित्वा वसुधां तथा ।
अर्कबीजं वपत्येष, चूतार्थं मूढमानसः ।।१३।। શ્લોકાર્ચ -
સુવર્ણના લાંગલના અગ્રણી સુવર્ણના હળના અગ્રભાગથી, વસુધાને લેખીને ખોદીને, આ મૂઢાત્મા આંબા માટે અર્કબીજને વપન કરે છે. II૧all શ્લોક :
छित्त्वा कर्पूरखण्डानि, कोद्रवाणां समन्ततः ।
वृतिं विधत्ते मूढोऽयमहंसश्रुतिकः किल ।।१४।। શ્લોકાર્થ:
આત્મકૃતિ જેને નથી એવો મૂઢ આ જીવ કપૂરના ખંડોને છેદીને કોદ્રવાની ચારે બાજુ વાડને કરે છે. II૧૪
શ્લોક :
યતઃहिंसाक्रोधादिपापेषु, जन्तोरासक्तचेतसः । सद्धर्मोऽयं जिनेन्द्रोक्तो, दूराद्दरेण गच्छति ।।१५।।