________________
૪૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અનર્થનો સમૂહ આ હિંસા-વૈશ્વાનર દ્વારા સંપાદન કરાયો. રાજા કહે છે – હે ભગવંત ! હિંસાવૈશ્વાનરની સાથે સંબંધવાળા આલોકનંદિવર્ધનનો, કેટલો કાળ છે ? ભગવાન વડે કહેવાયું – અનાદિ પરિચિત આ હિંસા-વૈશ્વાનર છે અનાદિ કાળથી દરેક ભવોમાં નંદિવર્ધનને હિંસા અને વૈશ્વાનર સાથે સંબંધ વર્તે છે. કેવલ આ પધરાજના ઘરમાં વસતા એવા આનેકનંદિવર્ધનને, આ=હિંસા અને વૈશ્વાનર, આવિર્ભત થયા. પૂર્વમાં તિરોહિત રહેલાં-હિંસા અને વૈશ્વાનર નંદિવર્ધનમાં શક્તિ રૂપે તિરોહિત રહેલાં. રાજા કહે છે – શું અનાદિ રૂપ આ નંદિવર્ધનકુમાર છે? ભગવાન કહે છે – અત્યંત છે. રાજા કહે છે – તો કયા કારણથી આ પધરાજના પુત્રપણાથી પ્રસિદ્ધ થયો ? ભગવાન કહે છે – આનેત્રનંદિવર્ધનને, આ મિથ્યા અભિમાન છે. તે મિથ્યા અભિમાન “દુત'થી બતાવે છે – હું પદ્મરાજાનો પુત્ર છું તે મિથ્યા અભિમાન છે. આથી આમાં આ પઘરાજાનો પુત્ર છે, આ અમુકનો પુત્ર છે એમાં, આસ્થા કરવી જોઈએ નહીં. રાજા વડે કહેવાયું – હે ભગવંત ! તે કારણથી પરમાર્થથી ક્યાનો આ અવધારણ કરાય ?-ક્યાંતો વસતારો આ છે એ પ્રમાણે અવધારણ કરાય ? ભગવાન વડે કહેવાયું – અસંવ્યવહાર તગરનો વાસ્તવ્ય કુટુંબિક આગનંદિવર્ધન, સંસારી જીવ તામવાળો કર્મપરિણામ રાજાના આદેશથી લોકસ્થિતિના વિયોગને આશ્રયીને પોતાની પત્ની ભવિતવ્યતા વડે તે નગરથી અસંવ્યવહાર તગરથી, નિસરણ કરાયેલો અપર અપર સ્થાનોમાં ભટકતો તે તે ભવોમાં ભટકતો, ધારણ કરાય છે એ પ્રકારે અવધારણ કરવું જોઈએ.
सर्वसंसारिजीवानां प्रायः समानव्यतिकरः नृपतिराह-भदन्त! कथमेतदिति सप्रपञ्चामस्य वक्तव्यतां श्रोतुमिच्छामि । भगवानाह-महाराज! आकर्णय । ततः कथितो भगवता समस्तोऽपि विस्तारेण मदीयव्यतिकरः, ततः क्षुण्णतया भगवद्दर्शनेऽरिदमनस्य, विमलतया बोधस्य, प्रत्यायकतया भगवद्वचनस्य, लघुकर्मतया जीवस्य, प्रत्यासन्नतया महाकल्याणस्य परिस्फुरितमस्य हृदये-अये! भगवता विमलकेवलालोकेनोपलभ्याऽस्य नन्दिवर्धनकुमारस्य सम्बन्धी भवप्रपञ्चोऽयमनेन व्याजेन प्रतिपादितः । ततोऽभिहितमनेन-भदन्त! यथैव मयाऽवधारितं तथैवेदमुतान्यथेति । भगवानाह-महाराज! तथैव, मार्गानुसारिणी हि भवतो बुद्धिः, तत्कुतस्तत्राऽन्यथाभावः? नृपतिनाऽभिहितं-भदन्त! तत्किमस्यैव नन्दिवर्धनकुमारस्यायं वृत्तान्तः? किं वाऽन्येषामपि प्राणिनाम्? इति, भगवानाह-महाराज! सर्वेषां संसारोदर-विवरवर्तिनामसुमतामेष व्यतिकरः प्रायेण समानो वर्तते, तथाहि-स्थिताः सर्वेऽप्येतेऽनादिकं कालं प्रायोऽसांव्यवहारिकजीवराशिमध्ये, तत्र च निवसतामेतेषामेत एव क्रोधमानमायालोभास्रवद्वारादयोऽन्तरङ्गः परिजनः, यावन्तश्चागमप्रतिपादितानुष्ठानबलेन जीवाः सिध्यन्ति तावन्त एवासांव्यवहारिक-जीवराशिमध्यादागच्छन्तीति केवलिवचनं, ततो निर्गताश्चैतेऽपि सर्वे जीवाः, विडम्बिता भूयांसं कालमेकेन्द्रियेषु, विनाटिता विकलेन्द्रियेषु, विगोपिताः पञ्चेन्द्रियतिर्यग्योनिजेषु, कदर्थिता नानाविधाऽनन्तदुःखैः, कारिता बहुविधरूपाणि