________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
દિવસને ઉચિત કર્તવ્ય ત્યાં સંપાદિત કરીને સર્વથા અનેક અદ્ભુત વિસ્તારના દર્શનથી પ્રીતમાનસવાળો કનકમંજરીની સાથે રાત્રે શયનમાં રહ્યો. હવે આ પ્રમાણે મહામોહના વશમાં ગયેલો એવો હું ચિંતન કરતો હતો. II૭-૮]
कुमारस्य मृगयाव्यसनेनोद्विग्नः पितृवर्गः
શ્લોક :
अहो वैश्वानरस्योच्चैः, प्रभावोऽयं महात्मनः । ममेयमीदृशी जाता, यतः कल्याणमालिका ।।९।।
કુમારના શિકારરૂપ વ્યસનથી ઉદ્વિગ્ન થયેલ પિતૃવર્ગ
શ્લોકાર્થ ઃ
શું ચિંતવન કરતો હતો ? તે બતાવે છે અહો વૈશ્વાનર મહાત્માનો આ અત્યંત પ્રભાવ છે જેનાથી મારી આ આવા પ્રકારની કલ્યાણની હારમાળા થઈ. IIII
શ્લોક ઃ
—
आगतोऽहं तदुत्साहाज्जाता तेजस्विता परा ।
तोषितौ जनकौ लोके, लब्धा जयपताकिका ।। १० ।।
૪૧૫
શ્લોકાર્થ ઃ
આવેલો હું=કુશાર્તપુર નગરથી જયસ્થલ નગરમાં આવેલો હું, તેના ઉત્સાહથી=વૈશ્વાનરના ઉત્સાહથી, શ્રેષ્ઠ તેજસ્વિતા થઈ. માતા-પિતા તોષ કરાયાં. લોકમાં જયપતાકા પ્રાપ્ત કરાઈ. ।।૧૦।।
શ્લોક ઃ
अहो प्रभावो हिंसाया, या विलोकनलीलया ।
करोत्येषा विशालाक्षी, मङ्क्षु वैरिविमर्दनम् ।। ११ । ।
શ્લોકાર્થ ઃ
અહો હિંસાનો પ્રભાવ, જોવા માત્રથી વિશાલ આંખવાળી એવી હિંસા વૈરીના નાશને શીઘ્ર કરે 9.119911
શ્લોક ઃ
नातः परतरं मन्ये, प्रभावे वृद्धिकारकम् ।
થયું મમ હિંસેતિ, પ્રત્યક્ષ તાવિની ।।૨।।