________________
૨૨
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
वसतां तत्र लोकानां, नगरे पुण्यकर्मणाम् ।
રામાપિરટા: સર્વે, નાયો નૈવ વાધા ।।
શ્લોકા :
તે નગરમાં વસતા પુણ્યકર્મવાળા લોકોને સર્વ રાગાદિ ચરટો બાધક થતા નથી જ. ||૧||
શ્લોક ઃ
यतश्च क्षुत्पिपासाद्या, बाधन्ते तत्र नो जनम् । ततस्तदुच्यते धीरैः, सर्वोपद्रववर्जितम् ।।२।।
શ્લોકાર્થ ઃ
અને જે કારણથી ત્યાં=તે નગરમાં, લોકને ક્ષુધા-પિપાસાદિ બાધા કરતી નથી. તે કારણથી ધીરપુરુષો વડે તે–તે નગર, સર્વઉપદ્રવ વર્જિત કહેવાયું છે. II૨।।
શ્લોક ઃ
ज्ञानादिभाजनं लोकस्तद्वशेनैव जायते ।
कलाकलापकौशल्यं, न ततोऽन्यत्र विद्यते ।।३।।
શ્લોકાર્થ :
તેના વશથી જ=ચિત્તસૌંદર્ય નામના નગરના વશથી જ, લોક જ્ઞાનાદિનું ભાજન થાય છે. તે નગરથી અન્યત્ર કલાઓના સમૂહનું કૌશલ્ય વિધમાન નથી. II3||
શ્લોક ઃ
भवन्त्यौदार्यगाम्भीर्यधैर्यवीर्यादयो गुणाः ।
वसतां तत्र तत्सर्वगुणस्थानमतो मतम् ।।४।।
શ્લોકાર્થ :
ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય, વીર્યાદિ ગુણો ત્યાં વસતા જીવોને થાય છે. આથી તે સર્વ ગુણોનું સ્થાન મનાયું છે=તે નગર બધા ગુણોનું સ્થાન મનાયું છે. ।।૪।।
શ્લોક ઃ
यतश्च वसतां तत्र, धन्यानां संप्रवर्धते । उत्तरोत्तरभावेन, विशिष्टा सुखपद्धतिः ।। ५ ।।