SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કહેવાયું, હે દેવ તમારા અનુભાવથી અત્યંત પ્રવર્તે છે કુમારોનું કલાગ્રહણ પ્રવર્તે છે. પિતા વડે પુછાયું શું નંદિવર્ધનકુમારને કોઈ કળાઓ પરિણત થઈ? કલાચાર્ય વડે કહેવાયું, સુંદર પરિણમન પામેલ છે. હે દેવ ! કલાઓમાં નંદિવર્ધનકુમાર નિષ્પન્ન છે. તે આ પ્રમાણે – આના વડે=નંદિવર્ધન વડે જ સમસ્ત પણ લિપિત્તાન પોતાની પ્રકૃતિરૂપે કર્યું છે. સ્વયંસ્કૃષ્ટતી જેમ ગણિત છે. પોતાના વડે ઉત્પાદન કરાયેલા જેવું વ્યાકરણ છે. આનું જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રીભૂત થયું છે. અષ્ટાંગ મહાનિમિત્ત સાત્મીભૂત થયું છે. આના દ્વારા=બંદીવર્ધન દ્વારા, અન્યોને છંદનું વ્યાખ્યાન કરાયું છે. નૃત્ય અભ્યસ્ત કરાયું છે. ગેય શિક્ષિત છે. પ્રેમિકાની જેવી એની હસ્તશિક્ષા છે=ચિત્રકળા છે, મિત્રતા જેવું ધનુર્વેદ છે. મિત્રતા જેવું વૈદ્યકશાસ્ત્ર છે. નિર્દેશકારી જેવો ધાતુવાદ છે. અનુચરના જેવાં મનુષ્યનાં લક્ષણાદિ છે. આધેય વિક્રેય પત્રચ્છેદ્યાદિ છે, વધારે શું કહેવું ? તે કોઈ કળા નથી જે કુમારને છોડીને પરાકાષ્ઠા પામેલી ન હોય. कलाचार्यदर्शितवैश्वानरसंगदोषः ततः प्रादुर्भवदानन्दोदकपरिपूरितनयनयुगलेनाभिहितं तातेन-आर्य! एवमेतत्, किमत्राश्चर्यम् ? किं वाऽऽर्ये कृतोद्योगे न संपद्यते कुमारस्य धन्यः कुमारो यस्य युष्मादृशा गुरवः । बुद्धिसमुद्रेणोक्तंदेव! मा मैवमादिश, केऽत्र वयम् ? युष्मदनुभावोऽयम् । तातेनाभिहितं-आर्य! किमनेनोपचारवचसा? युष्मत्प्रसादेनैवास्मदानन्दसन्दर्भदायिकां संप्राप्तः कुमारः सकलगुणभाजनताम् । बुद्धिसमुद्रेणोक्तंयद्येवं ततो देव! कर्त्तव्येषु नियुक्तैरनुचरैर्न वञ्चनीयाः स्वामिन इति पर्यालोचनया किञ्चिद्देवं विज्ञापयितुमिच्छामि तच्च युक्तमयुक्तं वा क्षन्तुमर्हति देवो, यतो यथार्थं मनोहरं च दुर्लभं वचनम् । तातेनाभिहितंवदत्वार्यः, यथावस्थितवचने कोऽवसरोऽक्षमायाः? बुद्धिसमुद्रेणोक्तं-यद्येवं ततो यदादिष्टं देवेन यथा सकलगुणभाजनतां संप्राप्तः कुमार इति तथैव स्वाभाविकं कुमारस्य स्वरूपं प्रतीत्य नास्त्यत्र सन्देहः, किन्तु सकलमपि कुमारस्य गुणसन्दोहं कलकेनेव शशधरं, कण्टकेनेव तामरसं, कार्पण्येनेव वित्तनिचयं, नैर्लज्ज्येनेव स्त्रीजनं, भीरुत्वेनेव पुरुषवर्ग, परोपतापेनेव धर्म, वैश्वानरसंपर्केण दूषितमहमवगच्छामि, यतः सकलस्यापि कलाकलापकौशलस्य प्रशमोऽलङ्करणम्, एष तु वैश्वानरः पापमित्रतया सन्निहितः सन्नात्मीयसामर्थ्येन तं प्रशमं कुमारस्य नाशयति । कुमारस्तु महामोहवशात्परमार्थवैरिणमप्येनं वैश्वानरं परमोपकारिणमाकलयति, तदनेनेदृशेन पापमित्रेण यस्य प्रतिहतं ज्ञानसारं प्रशमामृतं कुमारस्य तस्य निष्फलो गुणप्राग्भार इति । કલાચાર્ય વડે નંદિવર્ધનને બતાવાયેલ વૈશ્વાનરના સંગનો દોષ તેથી, પ્રાદુર્ભાવ થતા આનંદના અશ્રુથી પરિપૂરિત નયનયુગલવાળા પિતા વડે કહેવાયું – હે આર્ય ! આ એમ જ છે–તેમ કહ્યું એ સર્વ એમ જ છે. આમાંગકુમારની કળાઓના વિષયમાં, શું
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy