________________
૩૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - ક્લિષ્ટકર્મવાળા જે જીવો તે નગરમાં વસવા યોગ્ય છે, તે સ્વયં સતત તીવ્ર દુઃખથી ગ્રસ્ત શરીરવાળા છે=નરકમાં જાય તેના પૂર્વે પણ તે જીવો રૌદ્રચિત્તમાં વસનારા છે તેથી ક્લિષ્ટકર્મો કરે છે અને સતત માનસિક ક્લેશ આદિ તીવ્ર દુઃખથી ગ્રસ્ત શરીરવાળા વર્તે છે. llcil શ્લોક :
तथा परेषां जन्तूनां, दुःखसङ्घातकारिणः ।
अतो भुवनसन्तापकारणं तदुदाहृतम् ।।९।। શ્લોકાર્ચ -
અને બીજા જીવોને દુઃખના સમૂહને કરનારા છે આથી ભુવનના સંતાપનું કારણ તે રોદ્રચિત કહેવાયું છે. ll૯ll શ્લોક :
किञ्चात्र बहनोक्तेन? नास्ति प्रायेण तादृशम् ।
रौद्रचित्तपुरं यादृग्भुवनेऽपि पुराधमम् ।।१०।। શ્લોકાર્ચ -
અહીં-રૌદ્રચિત નગરના વિષયમાં, વધારે કહેવાથી શું? જેવા પ્રકારનું રૌદ્રચિત નગર છે તેવા પ્રકારનું પ્રાયઃ ભુવનમાં પણ ત્રણે ભુવનમાં પણ, પુરાધમ અત્યંત ખરાબ નગર, પ્રાયઃ નથી. ll૧૦II
___ दुष्टाभिसन्धिराजवर्णनम् तत्र रौद्रचित्तनगरे सङ्ग्रहपरश्चौराणां, परमशत्रुः शिष्टलोकानां, विषमशीलः प्रकृत्या, विलोपको नीतिमार्गस्य, चरटप्रायो दुष्टाभिसन्धिर्नाम राजा ।
દુષ્ટ અભિસંધરાજાનું વર્ણન તે રૌદ્રચિત નગરમાં, ચોરોના સંગ્રહમાં તત્પર, શિષ્ટલોકોનો પરમશત્રુ, પ્રકૃતિથી વિષમ સ્વભાવવાળો, નીતિમાર્ગનો વિલોપક, ચરટપ્રાયઃ=ચોરટા જેવો, દુષ્ણભિસંધિનામનો રાજા છે. શ્લોક :
તથાદિमानोग्रकोपाहङ्कारशाठ्यकामादितस्कराः । दुष्टाभिसन्धिं सर्वेऽपि, नरेन्द्र पर्युपासते ।।१।।