________________
૩૩૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
તવં તેિआदितः करदण्डाभ्यां, यस्तानो शास्ति भूपतिः ।
तेनैव परमार्थेन, सत्कृतो धर्मसम्प्लवः ।।५०।। શ્લોકાર્ય :
તે કારણથી આ પ્રમાણે સ્થિત હોતે છતે રાજાએ ઉચિત લોકો પાસેથી કરગ્રહણ કરીને સર્વ ઉપર રહેવું જોઈએ એ પ્રમાણે સ્થિત હોતે છતે, આદિથી જ કર અને દંડ દ્વારા જે રાજા તેઓને અનુશાસન આપતો નથી તેના વડે પરમાર્થથી જ ધર્મનો સપ્લવ-ધર્મનો નાશ, કરાયેલો છે. આપણા
શ્લોક :
कुमार! तदिदं ज्ञात्वा, राजधर्मव्यतिक्रमात् ।
नाऽलीकं धर्मवात्सल्यं, युक्तं कर्तुं भवादृशाम् ।।५१॥ શ્લોકાર્થ :
હે કુમાર ! તે કારણથી આ જાણીને રાજધર્મના વ્યતિક્રમથી જુદું ધર્મવાત્સલ્ય તમારા જેવાને કરવા માટે યુક્ત નથી. પ૧]
શ્લોક :
ततः प्रादुर्भवत्कोपविह्वलीभूतचेतसा । ___ आकारसंवरं कृत्वा, मया तं प्रति भाषितम् ।।५२।।
શ્લોકાર્ય :
તેથી પ્રગટ થયેલા કોપથી વિહ્વલીભૂત ચિત્તવાળા મારા વડે આકારનું સંવર કરીને ગુસ્સાના આકારનું સંવર કરીને, તેના પ્રત્યે કહ્યું. પરા શ્લોક -
आर्य! युक्तमिदं वक्तुमेव मां प्रति यद्यहम् ।
दुष्टवष्टादिलोकस्य, कुर्यां सन्मानपूजनम् ।।५३।। શ્લોકાર્ધ :
હે આર્ય ! જો હું દુષ્ટવષ્ટાદિકવંઠેલા લોકનું, સન્માન પૂજન કરું તો મારા પ્રત્યે કહેવા માટે જ યુક્ત છે. Ivali