________________
૩૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના શ્લોક :
इदं न्यवेदयदेव! नैवं राज्यस्य पालना ।
उच्छृङ्खलीकृताः सर्वे, कुमारेण यतो जनाः ।।३८।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે નિવેદન કર્યું. હે દેવ ! આ રીતે રાજ્યની પાલના નથી, જે કારણથી કુમાર વડે સર્વ લોકો ઉશૃંખલ કરાયા છે. ll૩૮ શ્લોક :
नातिक्रामन्ति मर्यादां, लोका हि करभीरवः ।
ते मुक्ता मुत्कलाचाराः, कमनर्थं न कुर्वते? ।।३९।। શ્લોકાર્ચ -
કરના ભીરુ એવા લોકોમર્યાદાને અતિક્રમણ કરતા નથી. મુત્કલ આચારવાળા, મુક્ત કરથી મુક્ત, તેઓ કયો અનર્થ ન કરે? Il૩૯ll શ્લોક :
राजदण्डभयादेव, देव! लोको निरङ्कुशः ।
उन्मार्गप्रस्थितस्तूर्णं, करीव विनिवर्त्तते ।।४०।। શ્લોકાર્ય :' હે દેવ ! ઉન્માર્ગમાં રહેલો નિરંકુશ લોક રાજદંડના ભયથી જ હાથીની જેમ શીઘ નિવર્તન પામે છે પાછો ફરે છે. llઝoll બ્લોક :
उद्दण्डोऽनार्यकार्येषु, वर्तमानः स केवलम् ।
प्रतापहाने राज्ञोऽपि, लाघवं जनयत्यलम् ।।४।। શ્લોકાર્ચ -
અનાર્ય કાર્યમાં પ્રવર્તતો દંડ વગરનો તે લોક કેવલ રાજાના પણ પ્રતાપની હાનિ થવાથી અત્યંત લાઘવને કરે છે. ll૪૧II શ્લોક -
अन्यच्चाऽत्राऽधुना भूरिलोको जैनमते स्थितः । कः कुमारप्रसादार्थी, नाश्रयेत्तत् सकर्णकः? ।।४२।।