________________
૩૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
अन्यच्चअर्हतो यो नमस्कारं, धत्ते पुण्यधनो जनः ।
स देशे घोषणापूर्व, विहितोऽकरदो मया ।।३०।। શ્લોકાર્ધ :
અને બીજુ, પુષ્યરૂપી ધનવાળો જે મનુષ્ય અરિહંતોને નમસ્કાર કરે છે તે મનુષ્ય દેશમાં પોતાના નગરમાં, ઘોષણાપૂર્વક મારા વડે કર વગરનો કરાયો. II3oII. શ્લોક :
साधवः परमात्मानः, साध्व्यः परमदेवताः ।
गुरवः श्रावका लोका, ममेति ख्यापितं मया ।।३१।। શ્લોકાર્ચ -
સાધુઓ પરમાત્માઓ છે. સાધ્વીઓ પરમદેવતા છે, શ્રાવક લોકો મારા ગુરુઓ છે એ પ્રમાણે મારા વડે કહેવાયું. [૩૧]
શ્લોક :
जिनेन्द्रशासने भक्तिं, यः कश्चित् कुरुते जनः । आनन्दजलपूर्णाक्षस्तमहं बहुशः स्तुवे ।।३२।।
શ્લોકાર્ય :
ભગવાનના શાસનમાં જે કોઈ મનુષ્ય ભક્તિને કરે છે, આનંદજલથી પૂર્ણ ચક્ષવાળો હું વારંવાર તેની સ્તુતિ કરું છું. llફરી શ્લોક :
यात्रास्नात्रमहोत्सर्गे, प्रमोदमुदिताशयाः । विचरन्ति स्म जैनेन्द्रास्ततः सर्वत्र सज्जनाः ।।३३।।
શ્લોકાર્ય :
તેથી હું તેમની સ્તુતિ કરતો હતો તેથી, યાત્રા, સ્નાગ, મહોત્સર્ગમાં પ્રમોદથી મુદિત આશયવાળા જિનેન્દ્ર સંબંધી સજ્જનો સર્વત્ર વિચારવા લાગ્યા. ll૧૩