________________
૩૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અન્ય કંઈ પ્રાપ્ત થયું નહીં. વિદુર વડે વિચારાયું, ખરેખર આના વડે=નંદિવર્ધન વડે, કથાનકનો તાત્પર્ધાર્થ જણાયો છે. એથી મારા વચનનો અવકાશ થશે.
विदुरोपदेशः इतश्च तत्राऽवसरे मत्तो नातिदुरे वर्तते वैश्वानरः, श्रुतं तेन मामकीनं वचनं, चिन्तितमनेन-अये! विरूपको नन्दिवर्धनस्योल्लापो व्युत्पादितप्रायोऽयमनेन विदुरेण, तन्न सुन्दरमिदं वर्तते, धृष्टः खल्वेष विदुरो, ज्ञापयिष्यत्यस्य मदीयस्वरूपमिति साशकः संपन्नो वैश्वानरः । विदुरेणाभिहितं-कुमार! सत्यमिदं, सम्यगवधारितं कुमारेण । अन्यच्च प्रकृतिरेषा प्रायः प्राणिनां यथा यत्र कुत्रचित्किञ्चन दृष्टं श्रुतं वा सर्वमात्मविषये योजयन्ति, ततो मयाऽपीदं कथानकमनुश्रुत्य स्वहृदये चिन्तितं यदुतयदि कुमारस्य कदाचिदपि पापमित्रसम्बन्धो न भवति ततः सुन्दरं संपद्यते । मयाऽभिहितं-भद्र! किमत्र चिन्तनीयम् ? नास्त्येव मे, नापि भविष्यति पापमित्रसम्बन्धगन्धोऽपीति । विदुरः प्राहवयमप्येतावदेवार्थयामहे । ततः स्थितो मदीयकर्णाभ्यणे विदुरः, शनैः शनैरभिहितं चानेन, यदुतकेवलमेषोऽपि वैश्वानरो लोकवार्त्तया दुष्टप्रकृतिः श्रूयते, तदयं सम्यक् परीक्षणीयः कुमारेण, मा भूदेष स्पर्शनवद् बालस्य पापमित्रतया भवतोऽनर्थपरम्पराकारणमिति ।
વિદુરનો ઉપદેશ આ બાજુ તે અવસરમાં વિદુર જ્યારે વિચારે છે તે અવસરમાં, મારાથી અતિદૂરમાં=અનુસુંદર ચક્રવર્તી કહે છે નંદિવર્ધનના ભવમાં મારાથી અનતિદૂર, વૈશ્વાનર વર્તે છે, તેના વડે મારું વચન સંભળાયું. આના વડે વૈશ્વાનર વડે, વિચારાયું, નંદિવર્ધનનો ઉલ્લાપ વિરૂપક છે=મારી પ્રકૃતિથી વિપરીત પ્રકૃતિવાળો છે. આ=નંદિવર્ધન, આ વિદુર દ્વારા વ્યુત્પાદિત પ્રાય છે પ્રાયઃ કરીને મારા ત્યાગને અનુકૂળ નંદિવર્ધનને પ્રાય કર્યો છે, તે કારણથી વિદુર નંદિવર્ધન આ રીતે મારા વિરુદ્ધ તૈયાર કર્યો તે કારણથી, આ સુંદર વર્તતો નથી-વિદુર સુંદર વર્તતો નથી. ખરેખર આ વિદુર ધૃષ્ટ છે-નંદિવર્ધનને મારા વિરુદ્ધ ઠગીને તૈયાર કરેલો છે. આને નંદિવર્ધનને, મારું સ્વરૂપ જણાવશે આ વિદુર હું વૈશ્વાનર, શત્રુ છે એ પ્રકારનું મારું સ્વરૂપ પ્રગટ કરશે, એ પ્રકારે સાશંક વૈશ્વાનર થયો. વિદુર વડે કહેવાયું. હે કુમાર ! આ સત્ય, સમ્યફ કુમાર વડે અવધારણ કરાયું. અને બીજું પ્રાણીઓની પ્રાયઃ આ પ્રકૃતિ છે. જે પ્રમાણે જે ક્યાંય કંઈક જોવાયું અથવા સંભળાયું, સર્વ પોતાના વિષયમાં યોજત કરે છે, તેથી મારા વડે પણ કથાનકને સાંભળીને સ્વહદયમાં વિચારાયું. શું વિચારાયું તે “યહુત'થી બતાવે છે – જો કુમારને ક્યારે પણ પાપમિત્રનો સંબંધ ન થાય તો સુંદર થાય. મારા વડે કહેવાયું અનુસુંદર ચક્રવર્તી કહે છે નંદિવર્ધનના ભવમાં મારા વડે, વિદુરને કહેવાયું. આમાં=પાપમિત્રના સંબંધના વિષયમાં, હે ભદ્ર! શું વિચારવા જેવું છે? મને નથી જ=પાપમિત્રનો સંબંધ નથી જ. વળી, પાપમિત્રના સંબંધની