SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ અને ત્યાં=જિનમંદિરમાં, કર્યાં છે અશેષ કર્તવ્ય જેણે એવા તે સર્વએ પણ જગદ્ગુરુને પૂજીને પોતાનો આશય આચાર્યને કહે છે. II૨૫II શ્લોક ઃ ततोऽभिनन्दितास्तेऽपि, सूरिभिः कलया गिरा । अलं विलम्बितेनात्र, संसार इतिभाषिणा ।।२६।। શ્લોકાર્થ : ત્યારપછી આ સંસારમાં વિલંબનથી સર્યું એ પ્રકારે બોલનારા સૂરિ વડે મધુર વાણીથી તેઓ પણ=રાજા વગેરે પણ, અભિનંદિત કરાયા. ।।૨૬।। શ્લોક ઃ શ્લોક : ततः प्रवचनोक्तेन विधिना धूतकल्मषैः । सर्वे ते क्षणमात्रेण, दीक्षिता गुरुभिर्जनाः ।।२७।। ૩૦૫ શ્લોકાર્થ : ત્યારપછી પ્રવચનમાં કહેવાયેલી વિધિથી અકલ્મષવાળા એવા ગુરુ વડે ક્ષણમાત્રથી તે સર્વ પણ લોકો દીક્ષિત કરાયા. ।।૨૭।I दीक्षितेभ्यो गुरूपदेशः अथ संवेगवृद्ध्यर्थं, कल्पोऽयमिति वा क्षणम् । તા સમક્ષ સોસ્ય, સૂરિમિર્ધર્મવેશના ।।૨૮।। દીક્ષિતોને ગુરુનો ઉપદેશ શ્લોકાર્થ : હવે સંવેગવૃદ્ધિ માટે આ કલ્પ છે એથી કરીને ક્ષણ=અલ્પકાળ, લોકની સમક્ષ સૂરિ વડે ધર્મ દેશના કરાઈ. II૨૮|| શ્લોક ઃ तद्यथा अनाद्यनन्तसंसारे, जन्ममृत्युभयाकरे । मौनीन्द्र दुर्लभा सत्त्वैः प्रव्रज्येयं सुनिर्मला ।। २९ ।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy