________________
૨૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
બ્લોક :
कुलं चन्द्रांशुविशदं, ते कुर्वन्ति मलीमसम् ।
માત્મીયરિતૈઃ પાપI:, પ્રવત્તિ બનાસ્થતામ્ પાડ્વરૂા શ્લોકાર્ચ -
ચંદ્રના કિરણ જેવા વિશદકુલને પાપી એવા તેઓ–બાલજીવો આત્મીય આચરણાથી મલિન કરે છે, જનહાસ્યતાને પામે છે. ll૧૬૩. શ્લોક :
अगम्यगमनासक्ता, निर्मर्यादा नराधमाः ।
अर्कतूलादपि परं, ते जने यान्ति लाघवम् ।।१६४।। શ્લોકાર્ચ -
અગમ્યગમનમાં આસક્ત, નિર્મર્યાદાવાળા, નરાધમ એવા તેઓ અર્કના આકડાના તુલથી પણ લોકમાં અત્યંત લાધવને પામે છે. ll૧૬૪ll શ્લોક :
दुर्लभः स्त्र्यादिविषयः, कथञ्चिदसदाग्रहः । यदा पुनर्विवर्तेत, हृदयेऽतिमहाग्रहः ।।१६५।। तदा ते यान्ति दुःखानि, याश्च लोके विडम्बनाः ।
प्राप्नुवन्ति न शक्यन्ते, ता व्यावर्णयितुं गिरा ।।१६६।। युग्मम् । શ્લોકાર્થ :દુર્લભ સ્ત્રીઆદિના વિષયવાળો, કોઈક રીતે અસત્ આગ્રહવાળો, હૃદયમાં અતિમહાગ્રહ જ્યારે વળી વર્તે છે.
ત્યારે તેઓ દુ:ખોને પ્રાપ્ત કરે છે. અને લોકમાં જે વિડંબના પ્રાપ્ત કરે છે તે વિડંબના, વાણીથી વર્ણન કરવા માટે શક્ય નથી. II૧પ-૧૬૬ll શ્લોક :
केवलं गदितुं शक्यमियदेव समासतः ।
નમસ્તે તે નર: સર્વા, તો સુવિખ્યા : ૨૬૭ના શ્લોકાર્ચ -
કેવલ આટલું જ સમાસથી કહેવા માટે શક્ય છે. તે નરોત્રજીવો, લોકમાં સર્વ દુઃખવિડંબના પ્રાપ્ત કરે છે. ll૧૬૭ll