________________
૨૨૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
जघन्यपुरुषवृत्तम् બ્લોક :
सूरिरुवाचतदेवं कथितास्तावन्मध्यमानां गुणाऽगुणाः । जघन्यनरसम्बन्धि, स्वरूपमधुनोच्यते ।।१५५।।
જઘન્યપુરુષનું સ્વરૂપ શ્લોકાર્થ :
સૂરિ કહે છે – આ પ્રમાણે મધ્યમજીવોના ગુણો અને દોષો કહેવાયા. હવે જઘન્ય મનુષ્ય સંબંધી સ્વરૂપ કહેવાય છે. II૧૫૫ll શ્લોક -
जघन्यास्ते नरा ज्ञेया, यैरिदं स्पर्शनेन्द्रियम् ।
अवाप्य मानुषं जन्म, बन्धुबुद्ध्याऽवधारितम् ।।१५६।। શ્લોકાર્ય :
તે નરો જઘન્ય જાણવા જેઓ વડે મનુષ્યભવને પામીને આ સ્પર્શનેન્દ્રિય બધુબુદ્ધિ વડે અવધારણ કરાયું છે. II૧૫ll શ્લોક :
परारिरूपतामस्य, न जानन्त्येव ते स्वयम् ।
परेषामिति रुष्यन्ति, विदुषां हितभाषिणाम् ।।१५७।। શ્લોકાર્ચ -
આની=સ્પર્શનેન્દ્રિયની, પ્રકૃષ્ટશત્રુતાને તેઓ સ્વયં જાણતા નથી, એથી હિતભાષી એવા બીજા વિદ્વાનો પર રોષ કરે છે. II૧૫૭ના. શ્લોક :
स्पर्शनेन्द्रियसम्पाद्ये, पामाकण्डूयनोपमे ।
परमार्थेन दुःखेऽपि, सुखलेशेऽपि गृध्नवः ।।१५८ ।। શ્લોકાર્થ :
સ્પર્શનેન્દ્રિયથી સપાઘ ખણજની ઉપમાવાળા પરમાર્થથી દુઃખરૂપ પણ એવા સુખલેશમાં પણ ગૃદ્ધિવાળા થાય છે=જઘન્ય જીવો ગૃદ્ધિવાળા થાય છે. [૧૫૮II