________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
बिभर्ति तोरणाकारं, भवने माकरध्वजे ।
जङ्घायुग्मं स्वसौन्दर्यादेतस्यास्तेन राजते । । १०३ ।।
શ્લોકાર્થ :
મકરધ્વજના ભવનમાં આનું=મદનકંદલીનું બંઘાયુગ્મ સ્વસૌંદર્યથી જ તોરણના આકારને ધારણ કરે છે તેથી શોભે છે. II૧૦૩||
શ્લોક ઃ
मेखलायाः कलापेन, बद्धमन्मथवारणम् । नितम्बबिम्बमेतस्या, विशालममृतायते । । १०४ ।
શ્લોકાર્થ :
આનું=મદનકંદલીનું, બદ્ધમન્મથનું વારણ કરનારું, વિશાલ નિતંબબિંબ મેખલાના કલાપથી અમૃત જેવું વર્તે છે. II૧૦૪]I
શ્લોક ઃ
भारेणैव वशीभूतो विराजितवलित्रयः ।
તસ્થા રાખતે મધ્યો, રોમરાનિવિભૂષળઃ ।।૨૦।।
૨૧૫
શ્લોકાર્થ ઃ
ભારથી જ વશીભૂત થયેલો વિરાજિતવલિત્રયવાળો=શોભતા વલીત્રયવાળો, આનો=મદનકંદલીનો, મધ્યભાગ રોમરાજિના વિભૂષણવાળો શોભે છે. ।।૧૦૫।।
શ્લોક ઃ
:
गम्भीरा सज्जनस्येव, हृदयं सुमनोहरा ।
राजते नाभिरेतस्याः सत्कामरसकूपिका । । १०६ ।।
શ્લોકાર્થ
સજ્જન પુરુષના હૃદયની જેમ ગંભીર, સુમનોહર એવી આની=મદનકંદલીની, સત્કામરસની કૂપિકારૂપ નાભિ શોભે છે. II૧૦૬।।
શ્લોક ઃ
वहत्येषा स्तनौ वृत्तौ, पीवरौ कुम्भविभ्रमौ ।
उत्तुङ्गकठिनौ चारू, हृदयेन पयोधरौ । । १०७ ।।