SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - રાજા કહે છે. જો આ પ્રમાણે છે સર્વજ્ઞભાષિત ધર્મ સર્વપ્રકારના સુખનું કારણ છે તો, સર્વ સંસારી જીવો સર્વસુખના સાધન એવા તે ધર્મને કયા કારણથી કરતા નથી ? અથવા સુખની કામનાથી કેમ ક્લેશ પામે છે ? પિપII શ્લોક : सूरिराहसुखाभिलाषः सुकरो, दुष्करोऽसौ नृपोत्तम! । यतो जितेन्द्रियग्रामस्तं साधयति मानवः ।।५६।। શ્લોકાર્ચ - સૂરિ કહે છે. સુખનો અભિલાષ સુકર છે, હે નૃપોતમ ! આ=ધર્મ, દુષ્કર છે. જે કારણથી જીત્યો છે ઈન્દ્રિયોનો સમૂહ જેણે એવો મનુષ્ય તેને સાધે છે=ધર્મને સાધે છે. આપવા. શ્લોક : अनादिभवकान्तारे, प्राप्तानि परमं बलम् । दुर्मेधोभिर्न शक्यन्ते, जेतुं तानीन्द्रियाणि वै ।।५७।। શ્લોકાર્ધ : અનાદિ ભવકાન્તારમાં અત્યંત બલને પ્રાપ્ત કરેલી તે ઈન્દ્રિયોને દુર્બુદ્ધિવાળા જીવો વડે જીતવી શક્ય નથી=સંસારી જીવોએ ઈન્દ્રિયોના વિષયો સેવી સેવીને દરેક ભવોમાં તેના સંસ્કારો અત્યંત પુષ્ટ કરેલા છે તેથી પરમ બલને પામેલી તે ઈન્દ્રિયો સંસ્કાર અનુસાર જ પ્રવર્તે છે, તેથી દુર્બુદ્ધિવાળા જીવો વડે તેને જીતવી શક્ય નથી. આપણા શ્લોક : तेनैव जन्तवो मूढाः, सुखमिच्छन्ति केवलम् । धर्मं पुनः सुदूरेण, त्यजन्ति सुखकारणम् ।।५८।। શ્લોકાર્ચ - તેનાથી જ=ઈન્દ્રિયોથી જ, મૂઢ થયેલા જીવો કેવલ સુખને ઈચ્છે છે. પરંતુ સર્વ સુખના કારણ એવા ધર્મને દૂરથી ત્યાગ કરે છે. Ifપટll
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy