________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૭૫
શ્લોકાર્થ :
લોકો મને શીઘ બાલવૃત્તાંતનો પ્રશ્ન કરશે અને અતિલજ્જાકર એવા તેને=બાલવૃત્તાંતને, કહેવા માટે હું સમર્થ નથી. ll૧૧il શ્લોક :
अन्यच्च दुर्जना लोकाः, श्रुत्वा मेऽन्तःकदर्थनाम् ।
તવી નિતરાં તુષ્ટા, સિMત્તિ વિશેષતઃ ૨૨ાા. શ્લોકાર્ચ -
અને બીજું દુર્જન લોકો મારી અંતઃકદર્થનાને સાંભળીને અને તેની=બાલની અંતઃકદર્થનાને સાંભળીને, અત્યંત તુષ્ટ થયેલા વિશેષથી હસશે. II૧રી શ્લોક :
तस्माद् भ्रातः! ममात्रैव, स्थातुं सद्मनि युज्यते ।
जनस्य विस्मरत्येतद्यावद् बालविचेष्टितम् ।।१३।। શ્લોકાર્ચ -
તે કારણથી દુર્જન લોકો મારા ઉપર ઉપહાસ કરશે તે કારણથી, હે ભાઈ ! મને અહીં જ ઘરમાં રહેવું ઘટે છે. આ બાલવિચેષ્ટા જ્યાં સુધી લોકોને વિસ્મરણ થાય ત્યાં સુધી મને ઘરમાં રહેવું ઉચિત છે એમ અન્વય છે. [૧૩] શ્લોક :
मनीषिणोक्तं यत्तुभ्यं, रोचते तद्विधीयताम् ।
केवलं पापमित्रीयः, संपर्को वार्यते मया ।।१४।। શ્લોકાર્ય :
મનીષી વડે કહેવાયું, જે તને રુચે છે તે કર, કેવલ મારા વડે પાપમિત્ર સંબંધી સંપર્ક વારણ કરાય છે. [૧૪] ततः क्वचिदपि बहिरनिर्गच्छंस्तत्रैव सदने स्थितो मध्यमबुद्धिः, गतो मनीषी स्वस्थानम् ।
ત્યારપછી ક્યારે પણ બહાર નહીં નીકળતો મધ્યમબુદ્ધિ તે જ ઘરમાં રહો, મનીષી સ્વસ્થાનમાં ગયો.
ભાવાર્થ
ઋજુરાજા આદિ ચારેય જણા સંયમ ગ્રહણ કરે છે. તે જોઈને કાલજ્ઞ અને વિચક્ષણાને સમ્યકત્વ પ્રાપ્ત