________________
૧૭૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઉપર પક્ષપાત થયો=નગરના લોકોને પક્ષપાત થયો.
આ મનીષી ઉચિત કૃત્ય કરનાર છે જેથી પાપી એવા બાલ પાછળ પોતે ક્લેશ પામતો નથી એ પ્રકારનો પક્ષપાત થયો.
તofમપ્રાયઃ मध्यमबुद्धिराह-कथमेतल्लक्षितं भवता? मनीषिणाऽभिहितं-निर्गतोऽहमासं[सीत्. मु] तदा नगरे कुतूहलेन भ्रमणिकया, ततः श्रुता मया परस्परं जल्पन्तो लोकाः 'यदुत-अहो सुन्दरं संपन्नं यदसौ कलङ्कहेतुनिजकुलस्य, दुष्टोऽन्तःकरणेन, वर्जितो मर्यादया, बहिर्भूतः सदाचारात्, निरतः सततमगम्यगमने, अत एवोपतापकरो नगरस्य बालः केनापि महात्मनाऽपहत इति । अन्येनाभिहितंसुष्ठु सुन्दरमेवं तु सुन्दरतरं भवति यद्यसौ छिन्नो, भिन्नो, व्यापादितश्च श्रूयते, यतस्तस्मिन्नेकान्ततः प्रलीने एव पापे नागरिकाणां शीलसंरक्षणं संपत्स्यते, नान्यथा । अन्येनाभिहितं सुन्दरमिदं, केवलं यदसौ मध्यमबुद्धिस्तपस्वी तस्य पृष्ठतो लग्नः क्लिश्यते, तन्न चारु, स हि विशिष्टप्रायः प्रतिभासतेऽस्माकम् । ततोऽपरः प्राह-भद्र! ये पापवृ(प्रवृत्ता. प्र)त्तीनां वत्सला भवन्ति तेषां कीदृशी विशिष्टता? न खलु जात्यकनकं श्यामिकया सह संसर्गमर्हति, अत एव लभन्ते तद्द्वारेणैव दुःखपरंपरां, अयशश्च लोके, किमत्राश्चर्यम् ? ये पुनरादित एव पापानुष्ठानाशुभजनसंपर्कं रहयन्ति तेषां नैष दोषोऽनुयुज्यते, अत्रार्थे अयमेव मनीषी दृष्टान्तः, योऽयं महात्मा परिहतपापप्रवणबालवात्सल्यो निष्कलङ्क सुखेन जीवति' इति? ततस्तं लोकवादमाकर्णयता मयेदं लक्षितमिति ।
લોકનો અભિપ્રાય મધ્યમબુદ્ધિ કહે છે – આ નગરના જીવોને આપણા ત્રણ વિષયક આ પ્રકારના ભાવો થયા છે એ, તારા વડે કેવી રીતે નિર્ણય કરાયો ?=મનીષી વડે નિર્ણય કરાયો ? મનીષી વડે કહેવાયું, ત્યારે
જ્યારે બાલનું અપહરણ થયું ત્યારે, નગરમાં કુતૂહલ વડે ભ્રમણ કરવા હું નીકળેલો હતો, તેથી પરસ્પર બોલતા લોકો મારા વડે સંભળાયા, શું બોલતા સંભળાયા ? તે ‘ડુતથી બતાવે છે – અહો સુંદર થયું જે કારણથી આ=બાલ, નીચકુળના íકનો હેતુ, અંતઃકરણથી દુષ્ટ, મર્યાદાથી રહિત, સદાચારથી બહિર્ભત=સદાચારથી રહિત, સતત અગમ્યગમતમાં નિરત છે, આથી જ તગરના ઉપતાપને કરનારો બાલ કોઈક પણ મહાત્મા વડે અપહરણ કરાયો. બીજા વડે કહેવાયું અત્યંત સુંદર છે વળી, આ રીતે સુંદરતર થાય જો આ=બાલ છેદાયેલો, ભેદાયેલો અને મારી નંખાયેલો સંભળાય, જે કારણથી એકાંતથી તે પાપી નાશ કરાયે છતે જ નાગરિકોના શીલનું સંરક્ષણ થશે. અન્યથા નહીં. બીજા વડે કહેવાયું આ સુંદર છે. કેવલ જે આ મધ્યમબુદ્ધિ તપસ્વી તેની પાછળ લાગેલો ક્લેશ પામે છે તે સુંદર નથી. f=જે કારણથી, તે મધ્યમબુદ્ધિ, અમને વિશિષ્ટ પ્રાય જણાય છે. અર્થાત્ સુંદર