________________
૧૪૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
मध्यमबुद्धिराह-यदाऽऽज्ञापयत्यम्बा - ततो मनीषिणो वाक्यं, स्मरतो नास्य जायते । प्रीतिबन्धो दृढं तत्र, स्पर्शने भाववैरिणि ।।१९।।
શ્લોકાર્ધ :
મધ્યમદ્ધિ કહે છે જે માતા આજ્ઞાપન કરે છે. તેથી=પોતાની માતાના વચનનું અનુસરણ મધ્યમબુદ્ધિ કરે છે તેથી, મનીષીના વાક્યને સ્મરણ કરતા આને મનીષીએ કહ્યું કે આ સ્પર્શન આપણો શત્રુ છે તે વાક્યનું સ્મરણ કરતા એવા મધ્યમબુદ્ધિને, ભાવવૈરી એવા તે સ્પર્શનમાં દઢ પ્રીતિનો બંધ થતો નથી કંઈક પ્રીતિ થાય છે તોપણ અત્યંત પ્રીતિ થતી નથી. II૧ના શ્લોક :
बालालापैः पुनस्तत्र, स्नेहबुद्धिः प्रवर्त्तते ।
दोलायमानोऽसौ चित्ते, कुरुते कालयापनाम् ।।२०।। શ્લોકાર્ચ -
વળી, ત્યાં=સ્પર્શનમાં, બાલના આલાપો વડે સ્નેહબુદ્ધિ પ્રવર્તે છે, ચિતમાં દોલાયમાન એવો આ=મધ્યમબુદ્ધિ, કાલથાપનાને કરે છે. ll૨૦]
अकुशलमालायाः योगशक्तिः શ્લોક :
इतश्च तेन बालेन, सा प्रोक्ता जननी निजा । M! સંલયાત્મીથે, યોગવિનં મને સારા
અકુશલમાલાની યોગશક્તિ શ્લોકાર્ચ -
અને આ બાજુ તે બાલ વડે પોતાની માતા કહેવાઈ. હે અંબા ! તું મને પોતાની યોગશક્તિનું બલ બતાવ. I૨૧II
શ્લોક :
तयोक्तं दर्शयाम्येषा, पुत्र! त्वं संमुखो भव । ततः सा ध्यानमापूर्य, प्रविष्टा तच्छरीरके ।।२२।।