________________
૨૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તથા સંસારી જીવ વડે ફરી ફરી પ્રેરણા કરાયેલી અગૃહીતસંકેતા કષ્ટથી બોધ પામી એ પ્રમાણે કહેવાય છે. II૭૫ll
શ્લોક :
आसाद्य निर्मलाचार्य, केवलालोकभास्करम् ।
समस्तोऽप्यात्मवृत्तान्तः, पृष्टः शिष्टोऽवधारितः ।।७६।। શ્લોકાર્ધ :
કેવળજ્ઞાનરૂપી સૂર્યથી યુક્ત એવા નિર્મલાચાર્યને પામીને સઘળો પણ પોતાનો વૃતાંત પુછાયો= અનુસુંદર ચક્વત વડે પુછાયો, કહેવાયો નિર્મલાચાર્ય વડે કહેવાયો, અવધારણ કરાયો=અનુસુંદર ચક્રવર્તી વડે પોતાની બુદ્ધિમાં નિર્ણય કરાયો. ll૭૬ શ્લોક :
ततः सदागमादुच्चैर्भूयो भूयः स्थिरीकृतः ।
संजातावधिना तेन, ततोऽयं प्रतिपादितः ।।७७।। શ્લોકાર્ય :
ત્યારપછી સદાગમથી વારંવાર અત્યંત સ્થિર કરાયો=અનુસુંદર ચક્રવર્તી વડે તે બોધ અત્યંત સ્થિર કરાયો, થયેલા અવધિજ્ઞાનવાળા એવા તેના વડે=અનુસુંદર ચક્રવર્તી વડે, ત્યારપછી આ પ્રતિપાદન કરાયો છે=પ્રસ્તુત પોતાનો પ્રસંગ પ્રતિપાદન કરાયો છે. ll૭૭ll
कथा सार्थकता =અને બીજું, શ્લોક :
इहान्तरङ्गलोकानां, ज्ञानं जल्पो गमागमम् । विवाहो बन्धुतेत्यादि, सर्वा लोकस्थितिः कृता ।।७८ ।।
આ કથાની સાર્થકતા શ્લોકાર્થ :અહીં પ્રસ્તુત કથાનકમાં, અંતરંગ લોકોનું જ્ઞાન, વાતચીત, ગમન, આગમન, વિવાહ, બંધુતા