________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૧૭
શ્લોક :
अदृष्टमूलपर्यन्तं, यदत्र कथितं पुरम् ।
सोऽयं संसारविस्तारोऽदृष्टपारः प्रतीयताम् ।।४६१।। શ્લોકાર્ચ -
અહીં જે અષ્ટમૂલપર્યત નગર કહેવાયું, તે, નથી જોવાયો છેડો જેનો એવો આ સંસારનો વિસ્તાર જાણો. I૪૬૧
બ્લોક :
૪૬૨
महामोहहतोऽनन्तदुःखाघ्रातो विपुण्यकः ।
पूर्वं मदीयजीवोऽयं, स रोर इति गृह्यताम् ।।४६२।। શ્લોકાર્થ :
મહામોહથી હણાયેલો, અનંત દુઃખથી ઘેરાયેલો, પુણ્ય રહિત પૂર્વે આ મારો જીવ તે રોર એ પ્રમાણે ગ્રહણ કરાય. ll૪૬રા
બ્લોક :
भिक्षाधारतया ख्यातं, यत्तस्य घटकर्परम् । तदायुर्गुणदोषाणामाश्रयस्तद्धि वर्त्तते ।।४६३।।
શ્લોકાર્ધ :
ભિક્ષાના આધારપણાથી જે તેનું ઘટકર્પર કહેવાયું. હિં=જે કારણથી, તે ગુણદોષોનો આશ્રય એવું તેનું આયુષ્ય છે. ll૪૬BI શ્લોક :
डिम्भाः कुतीथिका ग्राह्या, वेदना क्लिष्टचित्तता । रोगा रागादयो ज्ञेया, अजीर्णं कर्मसञ्चयः ।।४६४।।
શ્લોકાર્ધ :
બાળકો કુતીર્થિકો ગ્રહણ કરવા, ક્લિષ્ટ ચિત્તપણે વેદના, રાગાદિ રોગો જાણવા, કર્મસંચય એ અજીર્ણ જાણવું. ll૪૬૪