________________
८४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
સ્વીકારે છે તેઓને જ અચિંત્ય વીર્યથી સંપૂર્ણ, સમગ્ર રોગનો નાશ કરનારી મારી ભેષજ ક્રિયા ગુણને કરે છે. ll૧૨૭-૩૨૮ll श्लोs:
अतस्त्वं प्रतिपद्यस्व, नाथत्वेन नृपोत्तमम् ।
भावसारं महात्मानो, भक्तिग्राह्या यतः स्मृताः ।।३२९ ।। दोडार्थ :
આથી તું નૃપોત્તમને અત્યંત ભાવપૂર્વક નાથપણાથી સ્વીકાર, જે કારણથી મહાત્માઓ ભક્તિગ્રાહ્ય हेवाया छ. ||३२|| Cोs:
अनन्तास्तात ! रोगार्ता, भक्तितोऽमुं नृपोत्तमम् ।
प्रपद्य स्वामिभावेन, हृष्टा जाताः कृतक्रियाः ।।३३०।। श्लोडार्थ :
હે દ્રમક ! રોગથી પીડાતા અનંતા જીવો આ નૃપોત્તમને ભક્તિપૂર્વક સ્વામીભાવથી સ્વીકારીને हर्षित थयेता, राियेली मोषधाच्यावा. (नी ) यया. ||330।। Rels:
बलिनस्तावका रोगा, अपथ्ये लम्पटं मनः ।
महायत्नं विना नात्र, लक्ष्यते गदसंक्षयः ।।३३१।। दोडार्थ :
તારા રોગો બળવાન છે, મન અપથ્યમાં લંપટ છે, મહાયત્વ વિના અહીં રોગનો સંક્ષય rellतो नथी. 1|33१।।
लोs:
तद्वत्स ! प्रयतो भूत्वा, कृत्वा स्वं निश्चलं मनः । स्थित्वा निराकुलोऽत्रैव, वितते राजमन्दिरे ।।३३२।। आदाय कन्यकाहस्तात्प्रयुञ्जानः क्षणे क्षणे । भेषजत्रयमेतत्त्वं, कुरुष्वारोग्यमात्मनः ।।३३३।। युग्मम्