________________
મળીને સો પુત્રો અને બે પુત્રીઓ હતાં. સૌથી મોટો પુત્ર ભરત હતો. ત્યાર પછી તો અન્ય યુગલ દંપતીઓને પણ અનેક પુત્ર-પુત્રીઓ થવા લાગ્યાં. ત્યારે આગળ જતાં આ તમામનાં લગ્નો અનેક કન્યાઓ સાથે થયાં હોવાનો ઉલ્લેખ છે. વસ્તી પણ ખૂબ ઝડપથી વધવા લાગી. ભગવાનનાં પુત્ર-પુત્રીઓનાં નામ આ પ્રમાણે છે: ૧- ભરત ૨-બાહુબલી
૩-શખ ૪-વિશ્વકર્મા ૫-વિમલ
-સુલક્ષણ ૭–અમલ ૮-ચિત્રાંગ
૯-ખ્યાતકીર્તિ ૧-વરદત્ત ૧૧-દત્ત
૧૨-સાગર ૧૩-યશોધર ૧૪-અવર
૧૫-થવર ૧૬-કામદેવ ૧૭–ધ્રુવ
૧૮-વત્સ ૧૯-નન્દ ૨૦-સૂર
૨૧-સુનન્દ ૨૨-કુરુ ૨૩-અંગ
૨૪-બંગ ૨૫-કૌશલ ૨૪-વીર
૨૭-કલિંગ ૨૮-માગધ ૨૯-વિદેહ
૩૦-સંગમ ૩૧-દશાર્ણ ૩૨-ગમ્ભીર
૩૩-વસુવર્મા ૩૪-સુવર્મા ૩પ-રાષ્ટ્ર
૩ સુરાષ્ટ્ર ૩૭-બુદ્ધિકર ૩૮-વિવિધકર
૩૯-સુયશ ૪ યશકીર્તિ ૪૧-યશસ્કર
૪૨-કીર્તિકર ૪૩-સુષેણ ૪૪-બ્રહ્મસેણ
૪૫-વિક્રાન્ત ૪૬-નરોત્તમ ૪૭-ચન્દ્રસેન
૪૮-મહુસેન ૪૯-સુલેણ ૫૦-ભાનું
૫૧-કાન્ત પર-પુષ્પયુત પ૩-શ્રીધર
૫૪-દુદ્વેષ ૫૫-સુસુમાર પદ-દુર્જય
પ૭-અજયમાન ૫૮–સુધર્મા ૫૯-ધર્મસેન
-આનન્દન ૧-આનન્દ દર-નન્દ
૩-અપરાજિત ૪-વિશ્વસેન પ-હરિર્ષણ
૬-જન્ય દ- વિજ્ય ૬૮-વિજયન્ત
૯-પ્રભાકર ૭-અરિદમન ૭૧-માન
૭૨-મહાબાહુ
તીર્થકરચરિત્ર | ૨૨