SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ८९० श्री मल्लिनाथ चरित्र षण्ढवद् दर्शनं माऽस्य, भूयात् तत्कर्मकारिणः । इत्युक्त्वा दीयतां वायोरित्यादेशं नृपो ददौ ॥४७६।। अथादेशं समासाद्य, वध्यभूम्युपरि द्रुतम् । तलाधिपनरैः क्रूरैर्गृहीतो नृपनन्दनः ॥४७७।। जनास्तद्रूपमालोक्य, विवदन्ते परस्परम् । यत्कृतोऽयं वरः पुत्र्या व्यलीकं तदिदं नु किम् ? ॥४७८|| पीयूषगुणसारस्य, वियोगेऽस्य कलाभृतः । क्षयं राकानिशेवाऽऽशु, राजपुत्री प्रपत्स्यते ॥४७९।। पुत्र्याश्चेदीदृशं चक्रे, भूभुजा किं प्रकाशितम् ? । गृहे दुश्चरितं यस्माद्, दक्षा रक्षन्ति सर्वथा ॥४८०॥ પવનથી અગ્નિની જેમ રાજાનો કોપ અત્યંત વૃદ્ધિ પામ્યો. (૪૭૫) તેથી એવું કામ કરનારના પંઢની જેમ મને દર્શન ન થાય તો ઠીક એમ ધારી રાજાએ સીધો જ તેને જોયા વિના જ વધ કરવાનો આદેશ આપ્યો. (૪૭૬). રાજાનો આદેશ થતાં ક્રૂર આરક્ષકો તરત જ તે રાજકુમારને લઈ વધભૂમિ તરફ ચાલ્યા. (૪૭૭). એવામાં રસ્તે જતાં લોકો તેનું રૂપ જોઈ પરસ્પર વાતચિત કરવા લાગ્યા કે, “રાજપુત્રીએ આને વર તરીકે પસંદ કર્યો તેમાં ખોટું શું કર્યું છે ? (૪૭૮) અમૃતસમાન શ્રેષ્ઠ ગુણોથી અને કળાવાનું આના વિયોગથી ચંદ્રમાના વિયોગે પૂર્ણિમાની રાત્રિની જેમ રાજપુત્રી અવશ્ય મૃત્યુ પામશે. (૪૭૯) અને કદી રાજપુત્રીઓ આવું ભૂલભરેલું કામ કર્યું તો પણ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy