SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષમ: સ: अन्येद्युविजने श्रेष्ठी, प्रेम्णा पुत्रमजूहवत् । પરાપવાનું માં વત્સ !, બાર્બી: ીતિજ્ઞતાહિમમ્ ।।૮૪॥ મૂત્રં પરાપવાો:, ઋતિ:, ન્થથ ટુર્વષ: । धर्मभ्रंशः प्रसूनानि फलं दुर्गतिसंगतिः ॥८४४॥ ' नीचसंगाच्चिरं पुत्र !, सुदीर्घा भवसंततिः । शृणु चन्द्रयशोवृत्तं वृत्तं नवभवावधि ||८४५ ॥ तथाहि भरतक्षेत्रे, पुरं ब्रह्मपुराभिधम् । ब्रह्मसेनो नृपस्तत्र, जयसेनो जिघांसुभिः ||८४६ ॥ निःशेषशास्त्रविदुरो, विदुरोऽस्य पुरोहितः । पुरन्दरयशास्तस्य भार्या शीलदुरन्धरा || ८४७ ॥ ७२३ એકવાર શ્રેષ્ઠીએ તેને પ્રેમપૂર્વક એકાંતમાં બોલાવીને કહ્યું કે, “હે વત્સ ! કીર્તિરૂપ લતાને હળસમાન પરાપવાદનો તું ત્યાગ કર. (૮૪૩) પરાપવાદરૂપ વૃક્ષનું મૂળ કલહ છે. દુર્વચન એ તેના સ્કંધ છે. ધર્મભ્રંશ એ તેના પુષ્પો છે. અને દુર્ગતિ એ તેનું ફળ છે. (૮૪૪) વળી હે પુત્ર ! નીચસંગતિથી સંસાર સંપત્તિ બહુજ દીર્ઘ (લાંબી) થતી જાય છે. તે સંબંધમાં ચંદ્રયશાના નવભવનું ચરિત્ર સાંભળ. (૮૪૫) ચંદ્રયશાની અવાંતર કથા. આ ભરતક્ષેત્રમાં બ્રહ્મપુર નામે નગર છે. ત્યાં બ્રહ્મસેન રાજા રાજ્ય કરતો હતો. પણ તે નિર્દય શિરોમણિ હતો. (૮૪૬) તે રાજાને સમસ્ત શાસ્ત્રકુશલ વિદુર નામે પુરોહિત હતો.
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy