SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ સપ્ન आयान्ति यस्य माहात्म्यादाकृष्टा इव सम्पदः । विपदश्च विनश्यन्ति, श्रुतेरिव कुवासनाः ॥ १०९ ॥ नमोऽर्हदादिभ्य इति, महामन्त्रं पवित्रधीः । अपठच्छ्रावकाभ्यर्णे, शुद्धवर्णं यथाविधि ॥११०॥ अथ प्रोवाच गन्धारः, समयेऽस्मिन् सखे ! मम । નર્ણયોનિટસ્થેન, પ્રય: પ્રટાક્ષરમ્ ।। आमेति भाषिते तेन, गन्धारः श्रावकोत्तमः । अकरोत् त्रिविधाहारपरीहारं यथाविधि ॥ ११२ ॥ कर्णाभ्यासनिषण्णेन, सुस्वरं नृपसूनुना । दीयमानेषु शुद्धेषु, नमस्कारेषु भावतः ॥ ११३ ॥ २५ છે અને નમસ્કાર જ કુળ તથા બળ પણ છે. (૧૦૭-૧૦૮) વળી એના પ્રભાવથી સંપત્તિઓ ખેંચાઈને આવે છે અને પરમશ્રુતથી કુવાસનાની જેમ વિપત્તિઓ સર્વ વિનાશ પામે છે. (૧૦૯) પછી નમોઽર્રવતિમ્ય: એ મહામંત્રને તે પવિત્રબુદ્ધિવાળો રાજકુમાર ગંધાર શ્રાવક પાસેથી વિધિપૂર્વક અને શુદ્ઘોચ્ચારપૂર્વક શીખ્યો. (૧૧૦) પછી ગંધાર શ્રાવકે કહ્યું કે :- “હે મિત્ર ! આ સમયે (અનશન વખતે) મારા કર્ણની નજીકમાં આવીને તારે એ મહામંત્ર મને સંભળાવવો. (૧૧૧) રાજકુમારે તેમ કરવાની હા પાડતાં પરમશ્રાવક ગંધારે વિધિપૂર્વક ત્રિવિધ આહારનો ત્યાગ કર્યો પછી (૧૧૨) તેના કાનની પાસે બેસીને રાજકુમારે સુંદરસ્વરથી તથા
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy