________________
श्री मल्लिनाथ चरित्र अम्भोधिना गम्भीरत्वे, पारीन्द्रश्च पराक्रमे । कल्पक्षितिरुहैर्दाने, जाने यस्याधमर्ण्यते ॥१७|| आकार एव यस्योच्चैः, शशंस प्रभुसम्पदम् । छत्रचामरकोटीरहारप्रभृति तु स्थितिः ॥१८॥ विलासराजहंसानां, विकस्वरसरोजिनी । वशीकरणविद्येव, शृङ्गाररसयोगिनः ॥१९॥ देव्यस्य धारिणी नाम, शीलालङ्कारधारिणी । સારી ગુણવઠ્ઠીનાં, વાતુર્યરસારિખી રમા (યુમમ્) पुर्यामन्येधुरुद्याने, वने नाम्नेन्द्रकुब्जके । रत्नचन्द्राभिधोऽभ्यागात्, मुनिर्दोषान्धकारभित् ॥२१॥
જેના ગાંભીર્ય આગળ સમુદ્ર, પરાક્રમ આગળ સિંહ અને દાન આગળ કલ્પવૃક્ષો પણ હીન દેખાય છે. (૧૭)
જેનો આકાર જ ઉંચા પ્રકારની સંપત્તિને સૂચવે છે અને જેના છત્ર, ચામર, મુગટ અને હાર પ્રમુખ તેની સ્થિતિને સૂચવે છે. (૧૮)
તેને વિલાસરૂપ રાજહંસોની એક વિકસ્વર કમલિની સમાન, શૃંગારરસરૂપ, યોગીની વશીકરણ વિદ્યા સમાન, શીલરૂપ અલંકારને ધારણ કરનારી, ચાતુર્યરસથી મનોહર, ગુણરૂપ લતાઓની નિક સમાન ધારિણી નામે પટ્ટરાણી છે. (૧૯-૨૦)
ઇન્દ્રકુન્જ ઉધાનમાં શ્રીરત્નચંદ્ર મુનિનું આગમન.
એકવાર તે નગરીનાં ઈન્દ્રકુન્જ નામના વનના ઉદ્યાનમાં દોષરૂપી અંધકારને ભેદનાર અથવા રાત્રિરૂપી અંધકારને ભેદનાર ૨. યોનિીત્યા !