SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ श्री मल्लिनाथ चरित्र अनेकदेवताशेषाशेखरोत्तममस्तकः । अयं विप्रेण पादेन, पात्यते रङ्कवद्भुवि ॥३९९॥ (युग्मम्) अथोवाच द्विजं राजा, नायं तिष्ठेदिमां विना । एषोऽपि हि भवद्गहे, कर्म किञ्चित्करिष्यति ॥४००। रोषाद्वभाषे विप्रोऽस्यां, कर्मविघ्नकरं शिशुम् । न गृह्णामि मुधाऽप्येनं, किं पुनः स्वर्णदानतः ? ॥४०१॥ सबाष्पं पट्टदेव्यूचे, तात ! पुत्रं विना मम । भविता हृदयं द्वेधा, पक्वेर्वारुफलं यथा ॥४०२॥ मम प्रसादमाधाय, गृहाणेमं महाग्रहात् । अर्थिनां प्रार्थनां सन्तो, नान्यथा कुर्वते यतः ॥४०३।। કરીને જમીન પર પાડી દે છે તે ખરેખર આશ્ચર્યકારક છે.” (૩૯૯) માની અશ્રુપૂર્ણ નયને વિનવણી. પુત્ર ન રહે મા વિના એવી સુનવાણી. આ પ્રમાણે વિચારીને રાજાએ વિપ્રને કહ્યું કે - “એની માતા વિના આ બાળક રહી શકે તેમ નથી. માટે આ બાળક પણ તમારે ઘરે રહેશે અને કાંઈક કામ કરશે.” (૪૦૦) એટલે બ્રાહ્મણે રોષપૂર્વક કહ્યું કે- આ સ્ત્રીના કામમાં વિન કરનાર એવા આ બાળકના બદલામાં સુવર્ણ આપવું તો દૂર રહો, પણ એ મને મફતમાં પણ જોઈતો નથી. (૪૦૧). એટલે અશ્નપૂર્ણ નયને સુતારા બોલી કે, “હે તાત ! એ પુત્ર વિના પાકેલી કાકડીની જેમ મારું હૃદય દ્વિધા થઈ જશે. (૪૦૨) માટે મારા પર પ્રસાદ કરીને ગમે તે રીતે એને સાથે લેવા
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy