________________
ચોથા કથ.
( ૩૫) નપુંસક છે માટે. કષાયમાં સથી થાડા માની, ક્રોધી તેથી અધિક, સાચી તેથી અધિક, લેાભી તેથી અધિક
હવે જ્ઞાનમાં મન વજ્ઞાની સર્વથી ઘેાડા, લબ્ધિવત કાઇક સયમીતેજ એ જ્ઞાન હૈાય માટે. તેથી અવિધિજ્ઞાની અસખ્યાતગુણા, સમ્યગ્દષ્ટિ દેવતા તથા નારકીને હાય માટે. તેથી મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની વિશેષ અધિક છે. તેથી વિલ ગજ્ઞાની અસખ્યાતગુણા તેથી કેવલજ્ઞાની અનંતગુણા, અતિ અજ્ઞાની શ્રુતજ્ઞાની તેથી અનંતગુણા.
હવે સંયમમાર્ગુણા કહે છે—સૂક્ષ્મસ પરાય સંયમી સથકી ઘેાડા, ઉત્કૃષ્ટા પણ રાતપૃથકત્વ પામીએ માટે. પૃથકત્વ એટલે એથી માંડીને નવપર્યંત સંજ્ઞા જાણવી. તેથકી પરિહાર વિશુદ્ધ સંયમી સખ્યાતગુણા છે. ઉત્કૃષ્ટા સહુસ્રપૃથકત્વ પામીએ માટે તે થકી યથાખ્યાતસંયમી સખ્યાતગુણા છે, કૅપૃિથકત્વ સદાય હાય માટે. તે થકી છેદેપસ્થાપનીય સંયમી સખ્યાતગુણા છે, કેશિતપૃથકત્વ પાસીએ માટે. તેથકી સામાયિકસયમી સંખ્યાતગુણા હાય, કેટસહસ્રપૃથકત્વ સદાય હાય માટે. તેથડ્ડી ઢશવરતિ અસંખ્યાતગુણા છે, તિર્યંચમાં દેર્શાવરતિ અસખ્યાતગુણા પામીએ માટે. તેથકી અવિરત અનંતગુણા હોય, મિથ્યાદૃષ્ટિ અનતા છે માટે
હવે દનમા ણામાં સ`થી ઘેાડા અધિશ્વની છે, દેવતા નારકી મનુષ્ય અને તિર્યંચમાં કેટલાએક હાય માટે. તેથકી ચક્ષુદની અસખ્યાતગુણા હોય, ચરિદ્રિયાદિક પંચદ્રિ પર્યંત સને હાય માટે. તેથકી કેવલાઈની અનતગુણા છે, સિદ્ધ અનતા છે માટે. તેથકી અચક્ષુદાની અનંતગુણા છે, સં સસારી જીવને અચક્ષુદર્શન છે માટે. હવે વેશ્યા ભાણામાં શુક્લલેશ્યાવાળા સર્વાંથી થાડા, લાંતકાદિક ઉપરના દેવતા સ` અને કાઇક મનુષ્ય તિર્યંચમાં હાય માટે. પદ્મલેશ્યાવાળા અસખ્યાતગુણા છે, ક્રાઇક મનુષ્ય તિર્યંચ અને સનકુમાર, માહે, બ્રહ્મલાક કલ્પના દેવતાને સર્વને હાય તે માટે. તેથકી તેજોલેશ્યાવાળા અસખ્યાતગુણા છે, જ્ઞાતિષિ, સાધ, ઇશાનના સર્વ દેવતા, કેટલાએક ભવનપતિ, વ્યંતર, મનુષ્ય, તિર્યંચ
* મનુષ્યને માન વધારે હાય, તિર્યંચને માયા વધારે હાય, નારકીને ક્રોધ વધારે હાય, દેવતાને લાભ વધારે હાય.