________________
(૯૦).
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
ઉદયસ્થાનેષ
વીશી |
0 | પદાનિ. " | ચોવીશી
ભાંગે
પદવૃંદ
દોદ
૨૪૦
૧૪૪
૨૬૪
૧૨૯૬ ૨૧૧૨ ૧૬૮૦ ૧૦૦૮
२४०
૧૬૮
નવોદયે અોદયે સણોદયે પડુદયે પદયે ચતુરૂદ ક્રિકેટ એકાદ ઐકયે મતાંતરે ક્રિકેદ તદા ઐકય|
૧૧
૧૧
?
?
૬૯૪૭
४८
૯૯૫
૬૯૭૧
હવે બંધસ્થાને સત્તાસ્થાન કહે છે–રર ન બંધ મિથ્યાષ્ટિને હેાય છે. તેના ઉદયસ્થાન ૭, ૮, ૯, ૧૦ એવં ૪. ૭ ના ઉદયમાં એક ૨૮ નું સત્તાસ્થાન, અનંતાનુબંધી ઉદયમાં ન હોવાથી. ૮ ના ઉદયમાં ૨૮, ૨૭, ૨૬ એવં ૩.૨૬ નું સત્તાસ્થાન અનાદિમિથ્યાત્વીને પણ હેય. ૯ ના ઉદયમાં ૨૮, ૨૭ ૨૬ એવં ૩. આઠ અને નવમાં અનંતાનુબંધીના ઉદયવિનાની તે ૨૮ નુંજ સત્તાસ્થાન, અને અનંતાનુબંધના ઉદયવાલાને ત્રણ સત્તાસ્થાન. ૧૦ ના ઉદયમાં ૨૮, ૨૭, ર૬ એવં ૩ સત્તાસ્થાન, અનંતાનુબંધી અવશ્ય હેવાથી. ૨૧ ના બંધમાં એક ૧૮ નું જ સત્તાસ્થાન. ઉદયસ્થાન ત્રણ ૭, ૮, ૯. એ ત્રણેમાં સમ્યકત્વગુણવડે મિથ્યાત્વ શુદ્ધ કરેલ હોવાથી એકજ ૨૮ નું સત્તાસ્થાન. ૨૧ ને બંધ બીજે ગુણઠાણે હેય. ૧૭ ના બંધમાં ૨૮,