SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચિત શ્રી ધર્મબિન્દુ ગ્રંથ. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની છે IT એજ્યુકેશન બેડે ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા, પાઠ- | શાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે. | (મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી - ભાષાંતર સહિત) આ ગ્રંથના મૂળ કર્તા મહાનુભાવ શ્રી હરિભદ્રસૂરિ કે। જેઓ જૈન ઇતિહાસમાં ચૌદસેને ચુંમાલીશ ગ્રંથેના કર્તા | I તરીકે પ્રખ્યાત છે, તેની કૃતિમાં અદૂભુત અને સુબેધક રચ. 3 નાનું દર્શન થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. તે મહાનુભાવ ગ્રંથકારે છે ૪ મુનિઓ અને ગૃહસ્થોના ધર્મ બતાવવા માટે આ ઉપયોગી છે ગ્રંથની યોજના કરી છે અને તેની અંદર તેનું વિવેચન કરી છે સારી રીતે સમજાવ્યું છે. આ પ્રમાણે ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન ૪ ૬ કરનારો આ ગ્રંથ રચવામાં આવ્યા છે, જે વાંચવાથી વાચક 8. જૈનધર્મના આચાર, વર્તન, નીતિ વિવેક અને વિનયના શુદ્ધ ઊં સ્વરૂપ સાથે તના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આવંત વાંચે તે | ૐ સ્વધર્મ-સ્વકર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણ પિતાની મનોવૃતિને હું ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ 8 આનંદના સંપાદક બને છે. આ ગ્રંથની આ બીજી આવૃતિ છે, તેમાં મૂળ સૂત્ર શાસ્ત્રી ટાઈપમાં અને ભાષાંતર ગુજરાતી ટાઈપમાં છપાવેલ છે. ઉંચા ગ્લેઝ કાગળ ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, 8 કે સુશોભિત પાકા કપડાના બાઈડીંગથી મજબુત બંધાવેલ છે. ડેમી ૪ સાઈઝમાં શુમારે ચારશંહ પાનાના આ ગ્રંથની માત્ર રૂા. ૨–૦-૦ કિંમત રાખેલી છે, પિસ્ટેજ જુદું. છે. ઋ૦૦ e- %= =ા Go
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy