________________
ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રી અભયકમાર ચરિત્ર
મૂળકર્તા શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાયજી
૦ ગુજરાતીમાં અનુવાદ કરનાર ૦
ગચ્છસ્થવિર વર્ધમાન તપોનિધિપ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજયલલિતશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્નવિદ્વદ્વર્યસ્વ. પ. પૂ. આ. ભ.શ્રીમવિજયરાજશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન કર્મ સાહિત્ય સર્જક સ્વ. પ. પૂ. આ. ભ. શ્રીમવિજય વીરશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન
મુનિરાજશ્રી સુમતિશેખર વિજયજી
૦ પ્રકાશક છે. શ્રી ગોવર્ધન નગર – વીણાનગર થે. મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ એલ.બી. એસ રોડ, ગોવર્ધન નગર–વીણાનગર મુલુન્ડ,
મુંબઈ ૪000૮0.
૦ દ્રવ્ય સહાયક ૦ શ્રી ગોવર્ધનનગર–વીણાનગર
શ્વે. મૂર્તિ પૂજક તપગચ્છ જૈનસંઘ આ પુસ્તક જ્ઞાનખાતાના દ્રવ્યથી છપાયેલું છે તેથી શ્રાવકે જ્ઞાનખાતામાં યથાયોગ્ય કિંમત ચૂકવીને પછી ઉપયોગ કરવો. અથવા પૂરી કિંમત ચૂકવીને માલિકી કરવી.
મૂલ્ય: ૧૫૦ રૂ.