________________
સીસં કવિ ન ફુટ્ટ જમસ પાલિત્તે હરતસ્સ । જસ્ત મુહ-નિજ્ઞકરાઓ તરંગલોલા નઈ વૂઢા |
‘જેના મુખનિર્ઝરમાંથી “તરંગલોલા” નદી વહી, તે પાદલિપ્તને હરી જનાર યમરાજનું મસ્તક ફૂટી કેમ ન ગયું ?'
ન
ચક્કાય-જુથલ-સુહાયા, રમ્મત્તણ-રાય-હંસ-કય-હરિસા। જસ્ત કુલ-પવ્યયસ વ, વિયરઇ ગંગા તરંગવઈ ।। ઉદ્યોતનસૂરિ
‘ચક્રવાક-યુગલથી શોભતી, ‘રાજ-હંસો” ને આનંદિત કરતી “તરંગવતી”, હિમાલયમાંથી વહી આવતી ગંગા સમી, પાદલિપ્તના મુખમાંથી વહી.’