________________
ભાગાંતરાયમાં મમણ શેઠની કથા
૧૯૧
તેની પાસે આવીને કહે છે શું તે તે આ લાડવા ખાધા કે નહિ ?’ તે કહે છે મે તે ભિક્ષા માટે આવેલ મુનિવરને આપ્યા છે.” ત્યારે તે કહે છે “અરે મૂર્ખ તે (લાડવા) પૂર્વ કદી ન ખાધેલા સુરભીગ ધ યુક્ત, સારા રસવાળા લાડુ જરૂર ચાખવા ચાગ્ય હતા. શું તેન ખાધે ?” ત્યારે તે વાસડુમાં રહેલ લાડુના ચૂર્ણને ચાખતા લાડુના સ્વાદના રસમાં લુબ્ધ થયેલા તે ખાવાને ઈચ્છતા, દાનધર્મના ફળને ભૂલી જઈ, લેાભાંધ, દાડતા તે મુનિવરની પાછળ ગયા. તે શ્રમણવને પામીને કહે છે “ હું મુનિસજ ! મેં આપેલો લાડુ પાછે આપો.'' ત્યારે મુનિ કહે છે ” મુનિના પાત્રમાં પડેલું અનાજ કદાપિ પાછું અપાતું નથી” એમ તેને શિખામણ આપે છે. લાડુના રસમાં લુબ્ધ થયેલા તે માનતા નથી ત્યારે તે મુનિવરે “ આ પ્રેમ વિના આપેલા આહાર મને ન ક૨ે તેમ જ પાછા ન અપાય એમ વિચારીને તે લાડુનું ચૂર્ણ કરીને રાખમાં પરાવે છે. એમ તેને નાશ પામેલા જાણીને તેમાં લુબ્ધ થયેલા પાછા ગયા. તે શ્રમણુવ વનમાં જઈને ઉપવાસી સમરિણામવાળા સ્વાધ્યાયધ્યાંનમાં મગ્ન થયા. તે ણિક મુનિવરને આહારમાં અંતરાય કરવાથી ભાગાંતરાયક્રમ બાંધી મરણ પામીને મમ્મણ શેડ થયા.
એમ સુપાત્રદાનથી બહુ દ્રવ્ય પ્રાપ્ત થયા છતાં પણુ તે ભાગાંતરાય કર્મના ઉદયથી તેલ–ચાળા વિના બીજું કાંઈ પણ ખાવાને શક્તિમાન થયા નહિ. એમ અંતરાય કર્મના ઉદયથી ભાગેાં મળ્યા છતાં પણુ ભાગવી શકાતા નથી:
ઉપદેશ---ભાગાંતરાય કમના અવ્યવસ્થિત વિપાંકને જોઈને તરાય કમ થી તમે મદા દૂર રહો.
新 场