________________
ગાંતરાયમાં મમ્મણ શેઠની કથા એકાવનમી
VA
.
પૂર્વના દાનકર્મથી પ્રાપ્ત થયેલા ભેગા પણ ભેગાંતરાય કર્મના ઉદયથી લોક વડે ભેગવી શકાતા નથી. જેમ મમ્મણ શેઠ,
એક નગરમાં એક વાણિ હતા. તે સ્ત્રી વિનાને હતો એક વાર ત્યાં નગરમાં કઈ પણ ધનપતિએ પિતાના જ્ઞાતિજનોને સુંગધી લાડવાની પ્રભાવના કરી. તે વાણિયાને પણ એક લાડવો મળ્યો. તેણે આજ અથવા કાલ ખાઈશ એમ વિચારીને કોઈ એક વાસણમાં મૂક્યો. બીજે દિવસે એક પંચમહાવીર માપવાસી, ઘણું લબ્ધિયુક્ત મુનિરાજ તેને ઘેર ભિક્ષા માટે આવ્યા. તે મહામુનિને જોઈને ચરણે નમીને તે કહે છે “હું ધન્ય છે જે મારા ઘેર મહર્ષિ પધાર્યા. એમ કહીને બીજા ધાન્યના અભાવમાં તે જ સવાદિષ્ટ લાડુ વિશુદ્ધ ભાવથી હેરાવે છે
તે સાધુ શુદ્ધ આહાર જઇને ગ્રહણ કરે છે. અને ધર્મલાભ આપીને તેના ઘેરથી નીકળ્યા. ત્યારબાદ તુરત જ કેટલાક પાડોશી